________________
પણ એમણે એવા જ ભચંકર જુલમ કર્યા. એ સમય જેનોને માટે અતિશય સંકટને હતે. શૈવ અને વૈષ્ણવ ધર્મમાં અનેક જેનો ચાલ્યા ગયાથી તેમની સંખ્યા નાની તે થઈ જ ગઈ હતી, તેમાં વળી આ મુસલમાનેએ પાછો ઘટાડો કરવા માંડ્યો. આ સંકટમાંથી બચવાને નાશી છુટ્યા સિવાય એમને બીજે કઈ આરે નહોતે. પિતાના ગ્રન્થ ભણ્યારેને એમણે ભોંયરામાં ઘાલી દીધા ને ત્યાં થેડા સાધુઓ સિવાય બીજું કઈ પ્રવેશ પામી શકે નહિ એવી વ્યવસ્થા કરી. તેમનાં દેવાલને મુસલમાની રાજાઓને કંઈક ઘાટ આપીને એ મતાના જુલમમાંથી બચાવી લીધાં.
અનેક મુસલમાન રાજાઓએ જૈનની અગ્નિથી અને તલવારથી ખુવારી કીધી છે, એ વાત ખરી, તેમને બળાત્કારે વટાળવા માટે જુલમ કર્યા છે એ વાત પણ ખરી, પણ એટલા ઉપરથી એમ નથી સમજવાનું કે મુસલમાને અને જેનો વચ્ચે સમ્બન્ધ સદેવ વેરભર્યો હતો. એથી ઉલટું એમ પણ જણાય છે કે ઘણા જૈનો ઉપદેશથી પણ મુસલમાન થયેલા. વર મહાવીર સ્વમવાયત નામે આરબ ઉપદેશક ૧૩૦૪માં ભારતમાં આવ્યા, તેમણે પિતાના વાદવિવાદને બળે અને ઉપદેશને બળે દખણમાં અનેક જેનોને મુસલમાન કર્યા હતા. મુસલમાને અને જેનો વચ્ચે મિત્રતા ભર્યો સમ્બન્ધ હતો એનાં પણ અનેક ઉદાહરણ મળી આવે છે. જેનો જે અલાઉદ્દીનને જૂનીનું ઉપનામ આપે છે તે જ અલા-ઉદ્-દોને જેનકવિ રામવીરને મેટી ભેટ આપેલી, અને સુલતાન જિજ્ઞશાદ તપ (૧૩૫૧-૧૩૮૮) શ્રીપાવતિના લેખક રોલર ને માન આપેલું. પણવાળી મહાન મોગલ બાદશાહએ પ્રસિદ્ધ જૈન પંડિતે પ્રત્યે ખાસ કૃપાભાવ રાખેલ. સમ્રાટ શાવર [૧૫૫૬૧૬૦૫ શ્વેતામ્બર સાધુ વિનચને મિત્ર બની રહેશે. જેનોના ધામિક સિદ્ધાન્તને વિષે એ સમ્રાટ એટલે રસ લેતો હતો કે એ પોતે ગુસપણે જૈનધર્મ પાળે છે એવી પણ શંકા લેવાતી. હીરવિજયસૂરિના પ્રસ્તાવથી અકબરે ૧૫૯૩ માં એક વખત કરી આપ્યું ને તેમાં ગુજરાતમાં આવેલા ગિરનાર, શત્રુંજય અને શત્રુ પર્વત ઉપરનાં, સાગરના (રાજગૃહીના)પંચપહાડનાં, બિહારમાં આવેલા પાર્શ્વનાથ (સંમેતશિખર)