________________
(ર૭૨ ) એવું રહ્યું નહોતું, તેથી એ મનુએ મનુષ્યને તે માટેનાં બીજા સાધને બતાવ્યાં.૫૬
નાભિને એમના રાણી મહી ને પેટે પુત્ર ઋષમ (રૂષમ) થયા. રાષભ ૧ લા તીર્થકર થયા, એમના જન્મપૂર્વે એમની માતાને પ્રખ્યાત (૧૪) સ્વપ્ન આવ્યાં હતાં, પણ અનુકમ વિરૂદ્ધ ૧ લા સ્વપ્રમાં વૃષભ અથવા ત્રષભ દેખાયે હતે; એ ઉપરથી પુત્ર જન્મે ત્યારે એનું નામ કષભ અથવા વૃષભ પાડ્યું. રાષભ પિતાની જન્મભૂમિ અયોધ્યા અથવા વિનતા માં ઉછર્યો, ડાજ સમયમાં સુન્દર યુવક થયા ને પછી બે સ્ત્રીઓ પરણ્યા. લગ્નક્રિયા મેટા ઠાઠમાઠથી કરી હતી ને તેમાં દેવે પણ આવ્યા હતા. દિગમ્બર મતે એમની બે રાણીઓનાં નામ ચરસ્વતી અને જુના હતાં અને કહ્યું અને મારું નામે બે પુરૂષની એ બે હેને હતી. શ્વેતામ્બર મતે ઋષભની સ્ત્રી એનાં નામ સુમાતા અને પુના હતાં. સુમંગલા તે 2ષભની સાથે જન્મેલી હતી, અને સુનન્દાને જેડકાને પુરૂષ તાડફળના પડયાથી મરી ગયો ( આ અવસર્પિણીમાં આ પહેલું જ અપમૃત્યુ હતું, અને તેથી તે તેને સ્વામી થઈ શક્ય નહિ, તેથી અષભની સાથે એનું લગ્ન થયું. સુમંગલાથી ઝાષભને મહત્ત નામે પુત્ર અને રાહ્ય નામે પુત્રી તથા ૪૯ યુગલ પુત્રપણે અવતર્યા, સુનન્દાથી વાકુવાતિ નામે પુત્ર અને સુરી નામે પુત્રી અવતર્યા. એમ મળીને એકન્દરે ૧૦૦ પુત્ર અને ૨ પુત્રી થયા. જગતમાં તે સમયે નવીજ ઉત્પન્ન થએલી ફg (શેરી), શક્રના કહ્યાથી એમણે ખાધી, તેથી એમના વંશજો વા કહેવાયા.
2ષભ ૨૦૦૦૦૦૦ પૂર્વ વર્ષના થયા ત્યારે નાભિની સૂચનાથી કે તેમને રાજા બનાવ્યા, પૃથ્વી ઉપર એ પ્રથમ જ રાજા થયા. એમણે બહુ લાંબે વખત રાજ્ય કર્યું અને નીતિને પાયે ર. એમણે ભરતને સુન્દરી સાથે અને બાહુબલિને બ્રાદ્ધિ સાથે પરણાવ્યા અને એ રીતે જોડકાના ભાઈ બહેન પરણતાં એવી જે રૂઢિ ત્યાં સુધી પરંપરા ચાલતી આવતી હતી તે એમણે તે. તેમજ એમણે લગ્નની અને ગૃહજીવનની સ્થાપના કરી. પરિણામે
૪ અનેક સ્થાને તેમને પરણાવ્યા નથી એમ હકીક્ત મળે છે.