________________
(૧ )
ધ્યાનમાં લગ પડાવે), ૬ નગ્નતા અથવા ફાટ્યાં તુમાં ૧, ૭ તિ, ૮ શ્રી, હું ચર્ચા, ૧૦ નૈષિ, ૧૧ શય્યા, ૧૨ ધર્મ વિરૂદ્ધના આદોરા, ૧૩ ૧૪, ૧૪ પૂર્વે ધનાઢ્ય હતા તે સાધુ થયા પછી ચાંષા ( ભિક્ષા ) કરવા જાય તે, ૧૫ અને ત્યારે અન્નામ કશું મળે નહિ તે, ૧૬ રોગ, ૧૭ ઉઘાડા સાધુ ઘાસ ઉપર બેસે કે સુએ ત્યારે ઘાસ ખુંચે તે તૃસ્પર્શ, ૧૮ મલ-સાધુએ જલમાં સ્નાન કે વસુધાવન ના કરવું, પણ જેટલું જળ આપવામાં આવે તેટલાથી જ ચલાવવું, ૧૯ સત્કાર વિષે ઉદાસીન રહેવું, ૨૦ પ્રજ્ઞા ના ગ ન કરવા, ૨૧ પેાતાના અજ્ઞાન વિષે ભાન અને ૨૨ ધર્માંમાં શંકા ન રાખવી તે સભ્ય પરિસહુ,
હું ચારિત્રના ૫ ભેદ નીચે પ્રમાણે છેઃ—
સામાયિઃ સર્વ અશુભના ત્યાગ અને ધ્યાનના સ્વીકાર. આ ટોપસ્પાન: પાછલા બધા દોષોના પશ્ચાત્તાપ, પેાતાના ગુરૂ પાસે તેના સ્વીકાર અને ગુરૂએ આપેલા નિધિએ પ્રાયશ્ચિત્ત.
૧ પરિવારનિશુદ્ધિઃ સર્વાં જીવાતુ દુ:ખજનક પ્રયત્ને રક્ષણ, સાધુજનની સેવા અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરીને જીવની વિશુદ્ધિ કરવી તે.
૪ સૂમસપરાય સૌ સાંસારિક ભાવાના તીવ્રતાએ ત્યાગ એટલે સુધી કે લેાભ કષાય માત્ર સૂક્ષ્મ સ્વરૂપે જ રહેઃ
- થાક્યાતઃ ધાર્મિક ભાવનાનું શ્રેષ્ઠ પદ. અહીં સા સાંસારિક ભાવાના સર્વાશે ત્યાગ અને સર્વે ત્રતાનુ સર્વાશે અને નિરવશેષ પાલન થાય છે.
નિર્દેશ નાં સાધન.
માક્ષ અર્થાત્ સો ક્ર`તત્ત્વથી જીવની સમ્પૂર્ણુ શુદ્ધિ કરવાને માટે નિર્વાણની આકાંક્ષા રાખનારે પેાતાના આચારથી નવાં કર્મના આસનને અટકાવવા જોઈએ, એટલું જ નહિ પણ જુનાં કર્મોના ક્ષય પણ કરવા જોઈએ. પાછલાં મેં બધનને આમ