________________
vસે ક્ષણભર છે, તે કાનમાં સપડાયેલા વાદળની પેઠે શરીર નષ્ટ પામે છે, સ્વમની પેઠે લક્ષ્મી ચાલી જાય છે.
. પત દેવ સુધીના સે જીવને નિરાધાર (અશરણ) દશામાં મૃત્યમુખે જવાનું છે.
જ સસાર ભાડાના ઘર જેવું છે, તેમાં જવા આવવાની ઘટમાળ નિરન્તર ચાલે છે.
જ પિતાના કર્મને માટે જીવે પોતે જ બધે જવાબ દેવાને છે.
* શરીરથી અને બધા પાગલિક પદાર્થોથી છવ ભિન્ન છે.
જ શરીર રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, અને વીર્યનું બનેલું છે, તેમાં અનેક પ્રકારના મળ ભરેલા છે ને તે પિતા પોતાને દ્વારે થઈને નીકળે છે, આથી અશુદ્ધ છે.
જ પૂર્વનાં કર્મ બળે જીવમાં કર્મ વહ્યા જ આવે છે. = અનુકૂળ આચારથી (સંવરથી) કર્મને આસવ અટકે છે
૪ અગ્નિમાં તપાવેલું સોનું જેમ શુદ્ધ થાય છે તેમ તપસ્યાથી કર્મને ક્ષય થાય છે અને જીવ શુદ્ધ થાય છે.
ન જગત નિત્ય અને શાશ્વત છે.
2 સાનપ્રકાશ સાથી મેંવું અને વિરલ ધન છે અને જગતમાં તે પ્રાપ્ત કરવું કઠણ છે.
૪ સર્વ જિનવરે દ્વારા ધમને સારી રીતે જાણી શકાય છે. ધર્મ એ જ અમિત્રને મિત્ર છે, અને નરકથી અને પુનજન્મથી બચાવનાર છે.
' ૫ પ્રત્યક્ષ દુખ દેનારા ને ધમપથથી ચળાવનારા પરિસર સાધુએ ઘર્ય રાખીને સહેવા જોઇએ. પરિસ્સહ રર છે ને તે નીચે પણ છે: ૧ , ૨ /, ૩ , ૪ ૫, ૫ એe (જે