________________
(૧૭૪) બેની પાર રy (ખીલ) હોય છે અને એ બધાની ઉપર બંધ બાંધી લીધેલો હોય છે.
૨ શ્રમનાર વર્ષના આ સાંધા ઉપરના જેટલે મજબૂત નથી, કારણ કે એમાં વા નથી.
૩ નારાયણંદનન આ સાંધે વળી ઉપરના કરતાં યે નબળે છે, કારણ કે એમાં તે બંધ પણ નથી. ' ૪ અર્ધનારાજલંનન આ સાંધે એક બાજુએથી ઉપરના જે છે, પણ બીજી બાજુએથી હાડકાંને એકમેક સાથે માત્ર દબાવીને તેમાં ખીલે મારે હોય છે.
૫ નિવાસંદૃનન આ સાંધે એનાથી એ નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંને એકમેક સાથે દબાવીને તેમાં ખીલે મારે હોય છે.
૬ સેવાર્ત–(અથવા 98) સંનન આ સાંધે તે છેક નબળે છે, કારણ કે તેમાં તે હાડકાંની ધારે જ માત્ર એકમેક સાથે અડેલી છે.
આ સંહનાનનું મહત્વ જૈનદર્શનમાં ભારે છે. પહેલાંના ૪ સંહનન હેય તે જ ધ્યાન ધ્યાન અને એકાગ્રતા સાધી શકે છે; માત્ર પહેલું સંહનન હોય તે જ શ્રેષ્ઠ પ્રકારની એકાગ્રતા સાધી શકાય છે ને ત્યારે જ એક્ષપ્રાપ્તિ થાય છે.
દ્માણ
- સૌથી પ્રાચીન ઉપનિષદોમાં પ્રાણ શબ્દને જે અર્થ લેવાયો હતો, તે જ અર્થ અહીં લેવાય છે. એટલે કે શ્વાસ, વાચા, દષ્ટિ, શ્રુતિ અને બુદ્ધિ એ પાંચ માનાસક-શારીરિક જીવનની પાંચ ઈન્દ્રિય. પાછળથી એને અર્થ માત્ર શ્વાસ એવો થવા લાગે, એટલે કે એના મુખ્ય અર્થ અને તેના પ્રકારને માટે એ શબ્દ વપરાવા લાગે. (આ નોટ સમજાતી નથી.)