________________
..
૫૬ (પૃ:૮૨) James Tod: “ Annals and Antiquities of Rajasthan ( London ૧૮૨૯ ) I પ્રુ. ૫૧૯ થી, ૫૫૩ થી ‘મેવાડના ઉદ્ધારક’જૈનપ્રધાન ભામાશાના ઇતિહાસ U. S. Tankના * Some distinguished Jains ” માં પૃ. ૪૫ ઉપર ટુંકામાં આપ્યા છે. તેજ લેખકે વળી, જે અનેક જૈનાએ રાજપુત રાજાઓની સેવા કરેલી તેની વિગતવાર હકીકત આપી છે.
૫૭ (પૃ. ૮૨ ) Ind. Antiq. ૧૯૧૭ પૃ. ૨૭૬.
૫૮ (પૃ. ૮૨ ) Seeker: * Notes on the Sthankwasi Jains ( ૧૯૧૧ ).
""
''
\____|rd
૫૯ (પૃ. ૮૫) M. D. Desai : ‹ Shrimad Yashovijayaji, a Life of a Great Jain Scholar " Bombay ( વર્ષ વિના) ૬૦ ( પૃ. ૮૬ ) આ હકીકતા મને રા. છેાટલાલ જૈન અને કલકત્તાની “ શ્રી સમ્મેત્તશિખર ચમ્પાપુરાદિ દિગમ્બર જૈન તીર્થક્ષેત્ર કમિટી” સાથેના પત્રવ્યવહારથી મળેલી ને તે માટે તે અનેને આભાર માનુ છું.
૬૧ (પૃ. ૮૭) ૧૮૮૧ ના વસતિપત્રક પ્રમાણે ૧૨૨૧૮૯૬ જૈના હતા. ૧૮૮૧–૧૮૯૧ ના દશકામાં જે વધારા છે તે ( આગલા વસતિપત્રકમાં ભૂલ ના હાય તેમાં ) તે વારે શરૂ થએલા જૈનધર્મપ્રચારને કારણે હાવા જોઇએ. જૈનધર્મના પ્રચાર માટે નવેસરથી પ્રયત્નો થતા હાવા છતાં અને તેમનામાં સંગઠન થતું હાવા છતાં જેનેાની વસતિ ત્યાર પછી ધટતી જ જાય છે એ ખેદજનક છે.
૬૨ ( પૃ. ૮૯ ) વિજયધમ સૂરિનુ` જીવનચરિત બહુ રીતે યુરેપિયન ભાષાઓમાં લખાએલું છે; જેમકે, A. Guerinot એમણે Journ. Asiatique 18 માં પૃ. ૩૭૯ થી; . P. Tessitory: Vijaya Dharma Suri, a Jaina Acharya of the Present Day ( સ્થળ અને વવિના; ) A. J Sunavala: Vijaya Dharma Suri ( Cambridge ); "Modern Review ( કલકત્તા ૧૯૨૩) પુસ્તક ૨૩, પૃ. ૪૬૫ થી H. S. Bhattacharya.
,,
99
૬૩ ( પૃ. ૮૯ ) પછી આવતી હકીકતા માટે “ Archiv fir Religionswissenschaft ” XIII ( ૧૯૧૦) પૃ. ૬૧૫ થી, XVIII ( ૧૯૧૫) પૃ. ૨૭૩ થી અને J. N. Farquhar ; * Modern Re