________________
( ૧૬ )
૮૪ ચા:જીńિ નામકર્મોથી માન અને કીર્ત્તિ મળે છે.
૮૫ ચર:જાતિ નામક થી અપમાન અને અપકીત્તિ મળે છે. ૮૬ પાપાત નામક થી ખીજાને નાશ કે તેના ઉપર વિજય કરવાની શક્તિ મળે છે.
૮૭ ૩૫થાત નામક થી પેાતાના શરીરનાં અંગેા જ દુ:ખ ઉપજાવે એવાં બને છે. ( ગમે તે શરીરમાં સારી રીતે ગાઠવાયાં ન હાય તેથી કે ગમે તે કસ્તુરી મૃગની નાભિ જેવાં મળ્યાં હાય તેથી તેને શિકાર થાય છે, તેને દુઃખ ઉપજે છે ).
૮૮ નિર્માણ નામકર્મથી શરીર સુઘટ બંધાય છે, એટલે કે અધાં અંગ વ્યવસ્થિત ખંધાય છે.
૮૯ ૩ાલ નામક થી સુખપૂર્વક શ્વાસેાચ્છવાસ લેવાની શક્તિ આવે છે.
૯૦ આતવ નામક થી અનુષ્ટુ શરીરમાંથી ઉષ્ણુ પ્રકાશ નીકળે છે.
૯૧ કયોત . નામકર્મથી દેવાનાં તેમજ સાધુએનાં, તેમજ વળી ચન્દ્ર, તારા, રત્ન, અગ્નિકીટ આદિનાં શરીરમાંથી શીત પ્રકાશ નીકળે છે.
૯૨ બ્રશુલઘુ નામકર્માથી શરીર નહિ હલકું તેમજ નહિ ભારે એવુ બને છે, એટલે કે ખૂબ ભારે નહીં તેમજ બિલકુલ ભાર વિનાનું નહીં એવુ બને છે.
૯૩ તથર નામકમાંથી જૈનધર્માંના તીંકરનું સ્થાન પ્રાપ્ત થાય છે.
૭ મા પોત્રકમથી ઉંચા નીચા ગાત્રમાં જન્મ મળે છે; શાત્રમેથી ઉંચા ગાત્રમાં અને નીચેોત્રર્મથી નીચા ગેાત્રમાં જન્મ મળે છે.
૮ મા અન્તરાયકમ પાંચ પ્રકારે જીવની શક્તિ સામે અન્તરાય મૂકે છે, તે નીચે પ્રમાણે—