________________
૭૨ (પૃ. ૩૦૨) પ્રથમ Major Delamaine એમણે પાર્ષકથા “ Transactions of the RAS” I માં (૧૮૨૭), પૃ. ૪૨૮ થી પ્રસિદ્ધ કરી. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની દેવેન્દ્રની ટીકામાંની કથા Jarl Charpentier એમણે ભાષાન્તર કર્યું ZDMG ૬૯ (૧૯૧૫), પૃ. ૩૨૧-૩૫૯. ભાવદેવસૂરિના “પાર્શ્વનાથ ચરિત” ને અનુસરી પાર્શ્વકથાનું પૃથક્કરણ Maurice Bloomfield એમણે પિતાના પુસ્તક “ The Life and Stories of the Jaina Savior Parsvanath ” Hi (Baltimore ૧૯૧૯) આપ્યું છે.
૭૩ (પૃ. ૩૦૯) જેનેએ મહાવીરનું જીવન ખૂબ વિસ્તારથી લખ્યું છે. જોશે ભદ્રબાહુનું “કલ્પસૂત્ર” (યાકેબીનું ભાષાન્તર, SBE ૨૨, પૃ. ૨૧૭ થી), માણેકચંદ જૈનીનું “ Life of Mahavir” (અલાહાબાદ ૧૯૦૮).
૭૪ (પૃ. ૩૧) કલિક વિષે જોશે H B. Bhide, Ind. Antiq. ૪૮ (૧૯૧૯) પૃ. ૧૨૩ થી.
૭૫ (પૃ. ૩૧૧) જંબૂવામી વિષેની કથાઓ હેમચન્દ્રના “પરિ- - શિષ્ટપર્વ” અધ્યાય ૨ થી આવે છે; યાકેબીનું પૃથક્કરણ એના નિબંધમાં પૃ. ૨૦ થી; જર્મન ભાષાન્તર J. Hertel: “ Auswahke Eryahlungen aus Hemchandras Parishistaparvan” પૃ. ૪૪ થી.
૭૬ (પૃ. ૩૧૨) જે નોંધ ૩૯ (પૃ. ૪૮૬).
૭૭ (પૃ. ૩૧૩ ) જુદા જુદા ગ્રન્થમાં કંઈક કંઈક ફેર હોય છે (જેમકે રંગદેવને બદલે ગંગદેવ). ભાડારકર,રિપોર્ટ ૧૮૮૩૮૪ પ્રમાણે ૧૦ પૂવ જાણનારા યુગપ્રધાનનાં નામ આમ છે: મહાગિરિ, સુહસ્તી, ગુણસુન્દર, શ્યામ, સ્કંદિલ, રેવતીમિત્ર, ધર્મ, ભદ્રગુપ્ત, ગુપ્ત અને વજસ્વામી.
૭૮ (૫ ૩૧૪) કાઝારકર, તે જ પ્રખ્ય પૃ. ૧૨૫
vok ( . 318) "Guérinot : Epigraphic Jaina ” 4. ૩૬, જિનસેનઃ “આદિપુરાણ” ૨ ઃ ૧૪૧ થી.
૮” (પૃ. ૩૧૪) એ પ્રકારની અનેક કથાઓ ધર્મઘોષના “ઋષિમંડલ પ્રકરણ" ના ભાડારકરના પૃથક્કરણમાં ( રિપોર્ટ ૧૮૮૩-૮૪, પૃ.