________________
: ૨૬ (પૃ. ૫૮) ૧૩ મા કે ૧૪મા સૈકામાં લખાએલા “ બપ્પભદિસૂરિ ચરિત્ર” માંથી “આમ” ની કથા ઉત્પન્ન થઈ છે; એમાં ઐતિહાસિક બીજ કેટલું છે તે પ્રશ્ન છે. શંકર પા. પંડિતની “ગઉડવહે” ની આવૃત્તિ al (Bombay Sanskrit Series No. 34) Se alla 4. CXXXV થી જુએ.
૨૭ (પૃ. ૫૮) મેરૂતંગને “પ્રબંધચિંતામણિ” ( Tawney ને અનુવાદ પૂ. ૬૩)
૨૮ (પૃ. ૬૦) ઉપર જ ગ્રંથ પૃ. ૧૯. ૨૯ (પૃ. ૬૦) Bombay Gezetteer I. પૃ. ૧૬૯.
30 (4. $0) G. Buhler Uber das Leben des Jain monches Hemchandra Denkschripten der K. Akademic der Wissenschaften, Wien 1889.
૩૧ (પૃ. ૩) ઉપરના ગ્રન્થમાં પ. ૪૫ થી કુમારપાળ વિષે વળી જુઓ Some Distinguished Jains by Tank ( 299 241961 24141 ૧૯૧૮) 5 ૧ થી.
૩૨ ( ૬૪) સોમદેવે પિતાના કાવ્ય નામે “કીર્તિકૌમુદી” માં વસ્તુપાલનાં કાર્યો વર્ણવ્યાં છે. August Haack એણે એને જર્મન
અનુવાદ Die Lotosblume des Rubmes એ ખોટે નામે કર્યો છે. (Ratibor, ૧૮૯૨.) ઉઘાતમાં વસ્તુપાલના સમગ્ર જીવન વિષે વિગતવાર હકીકત આપી છે. સરખા વળી U. S.Tank: “Some distinguished Jains” પૃ ૪થી.
૩૩ (૫ ૬૬) પછીની હકીકતે માટે સરખા B. Lewis Rice: “Mysore and Coorg” (લંડન ૧૯૦૯)
૩૪ (પ. ૭૦) બિદિદેવ ૧૦૯૬ માં વૈષ્ણવ થયો હોય, કારણ કે તે હજી તે ગાદીએ બેઠે નહેતે, માત્ર એકાદ વિષયને (પ્રાન્તનો) અધિકારી gal. “ Vaishnavism Shaivism Etc. ” (Strassburg 9413) પૃ. ૫ર ઉપર સ. ગે. ભાગ્ડારકર જણાવે છે કે “બિદિ તે વિષ્ણુ શબ્દનું અપભ્રષ્ટ રૂપ છે તેથી એ રાજાને પહેલેથી “વિષ્ણુદેવ પણ કહેતા.
૩૫ ( ૫ ૭૦ ) E. P Rice: “ History of Kanarese Literature ” ૨જી આવૃત્તિ (કલકત્તા ૧૯૨૧) ૫ ૨૨.