________________
( ૯ ) ૬ રવિનય (રાવના): એમાં ગુરૂશિષ્યના ગુણ, પ્રયત્ન વગેરે વિશે વર્ણન છે.
૭ વેસ્તવ (વિયવ): એમાં સ્વર્ગના રાજાઓની ગણના છે. ૮ જીવિયા (જmવિના): એમાં ફલિત તિષની ચર્ચા છે.
૯ માચાચાન (કપચાર એમાં પ્રાયશ્ચિતનાં સ્વરૂપનું વર્ણન છે. ૧૦ વીરસ્તવ (વીરત્ય): એમાં મહાવીરની નામાવલી છે.
__५. ६ छेद सूत्रो છેત્ર અથવા છેદ્રપ્રન્ય (૨) એમાં સાધુશાસનના વિધિ છે.
૧ નિશા (નિરીદ): એમાં સાધુઓના ધર્મ વિશે અને એમાં દેષ થતાં તેના પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
૨ મહાનિશીથ (મહાનિરી) એમાં પાપ તથા પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
૩ ચવા (વવાર): એમાં શાસનના વિધિ છે.
૪ શ્રાવારસા (કાચારસાગ્રો) અથવા શાકૃતઃ એમાં આચારના વિધિ આપેલા છે. આ ગ્રન્થમાંને ૯ મે અધ્યાય ભદ્રબાહુનું રચેલું જલ્પસૂત્ર છે. અને તેમાં તીર્થકરનાં જીવનચરિત, સાધુઓના આચાર વિષે નિયમ તથા સમ્પ્રદાયનાં નામ છે.
૫ પૃદલFસૂ એમાં સાધુઓ તથા સાધ્વીઓ માટેના વિધિ છે.
વર (પંજw): એમાં પણ ઉપર પ્રમાણે છે. કેટલાક બીજાઓ નિત ને ૬ શું છેદસૂત્ર કહે છે.
. ૨ aો. ૧ નન્હીઃ એમાં જ્ઞાનના પાંચ પ્રકાર વિશે ચર્ચા છે. ૨ અનુકૂર (અનુજા) એમાં વિદ્યાસર્વસ્વનું વર્ણન છે.