________________
(૨૬) ૩ બોર ચારવું નહિ, અર્થાત જે નથી દેવાયું (અદત્ત)તેનલેવું. - ૪ માર્ચ પાળવું.
૫ પ્રદાન: ધન ઉપાર્જન કર્યું જવાની આકાંક્ષા ન રાખવી; પિતાની ઈચ્છાએ અમુક સીમા બાંધી ત્યાં સુધી ઉપાર્જન કરેલા ધનમાં સન્તોષ માન, એ સીમાને ઓળંગી વધારે ધન પ્રાપ્ત કરવાની આકાંક્ષા ન રાખવી.
ઉપર જણાવેલાં અણુવ્રતને પાળવામાં નીચેનાં ૩ ગુpકત પુષ્ટિ આપે છે. . ૧ ફિવતઃ દરેક દિશામાં અમુક જ પ્રદેશ સુધી (જેમકે ઉત્ત રમાં હિમાલય સુધી) જવાનું ગૃહસ્થ વ્રત લેવું જોઈએ.
૨ ૩૪માં મિત્રતા ઉપગને માટેની વસ્તુઓની અમુક સંખ્યા નક્કી કરવી, તેથી વધારે વસ્તુઓ વાપરવી નહિ. જેમાં
જીવહિંસા થતી હોય તેવા આહારને ઉપગ નહિ કર, અને તેવા વ્યાપાર નહિ કરવા. એ આશાને આ બતમાં સમાવેશ થઈ
૩ અનવંતચાલતઃ કેઈનું અશુભ તાકવું કે બીજાને હિંસામાં ઉતારવા, હિંસા થઈ શકે એવાં આયુધને કે દ્રવ્યને સંબંધ રાખવે કે એને વેપાર કર, પ્રમાદ રાખવે-એવાં એવાં સર્વે પાપકાર્યોથી દૂર રહેવું
ત્યારપછી બીજાં ૪ શિણાત આવે છે.
૧ સામવેદ ગતિઃ ગૃહસ્થ પ્રતિદિન એક કે વધારે મુહૂર્ત સુધી રાગદ્વેષરહિત શાન્તિમાં બેસી ધ્યાન ધરવું. સવારે, બપોરે અને સાંજે આ વ્રત પળાય છે.
ફેરાવાશિ પ્રત: અમુક સમય સુધી અમુક સીમા (ધર, ગામ વગેરે) છેને બહાર જવું નહિ, તેમજ અમુક વસ્તુઓ, અમુક આહાર વગેરેને ઉપભેગ કરે નહિ.
૩ ઉપ પ્રતા અમુક દિવસે (ઘણું કરીને ચાન્દ્રમાસમાં ચાર વાર) ૨૪ કલાક સુધી ઉપવાસ કરે અને સાધુજીવન જીવવું. .