________________
(૩૭૧ ) જીની પણ પૂજા કરે છે, પણ તેમને ઉપર જણાવેલા પાર્થિવ છના જેટલું પૂજામાં મહત્ત્વ મળેલું નથી, તે ઉપરથી જણાય છે કે પાર્થિવ જીવનને એ ધર્મમાં ઉંચું સ્થાન અપાયું છે. એ વર્ગમાં સૌથી અગ્રસ્થાને, જે યક્ષ અને શાસનદેવતા તીર્થકરનાં સહચર હતાં, તીર્થકરે જ્યારે પૃથ્વી ઉપર વિચરતા હતા, ત્યારે તેમની સેવા કરતા હતા, એ સા સહચરની પૂજા થાય છે. વર્તમાન અવસર્પિણના ર૪ તીર્થકરેના યક્ષનાં અને શાસનદેવતાનાં નામમાં શ્વેતામ્બર અને દિગમ્બર–મતે કઈક ફેર છે. નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં પ્રથમ જે આંકડા મૂક્યા છે તે અનુકમે તીર્થંકર સમજવાના છે ને તેમની સામે બંનેને મતે યક્ષ નાં અને શાસનદેવતાનાં નામ આપ્યા છે. તીર્થકર યક્ષ
શાસનદેવતા શ્વેતામ્બર દિગમ્બર વેતામ્બર દિગમ્બર
ચકેશ્વરી મહાયક્ષ અજિતબલા .| શહિણી ત્રિમુખ દુરિતારી પ્રાપ્તિ યક્ષેશ્વર કાલિકા વજશૃંખલા તુમ્બરૂ મહાકાલી
પુરૂષદત્તા કુસુમ
અય્યતા(સ્થામા) મને વેગા. માતંગ | વનન્દિ શાન્તા
કાલી વિજય ચામ ભૃકુટી (જ્વાળા) જ્વાલામાલિની અજિત સુતારકા અજિતા
અશેકા માનવી મનુજ અથવા ઈશ્વર | શ્રીવત્સા (માનવી) ગૌરી (સુર) કુમાર ચણ્ડા
ગાન્ધારી ષણમુખ વિજયા (વિદિતા) વૈરેટી પાતાલ અંકુશા
અનન્તમતી
ગોમુખ,
૦
+ ૮
૮
બ્રહ્મ
6 2
4