________________
મળે કરીને નમી જવુ' પડયુ હતુ. તેથી એમનું નામ નિમ પડયું. તીરાગ્ય જીવન જીવ્યા પછી . સમેતશિખર ઉપર ૧૦૦૦૦ વર્ષની ઉમ્મરે મુનિસુવ્રત પછી ૬૦૦૦૦૦ વષૅ એ નિર્વાણ પામ્યા.
નમિના સમયમાં ામ્પિયના રાજા મારિને ઘેર તેની રાણી મેને પેટે ૧૦મા ચક્રવતી રિતે જન્મ્યા. એમણે સમસ્ત ભરતવ ને પેાતાના અધિકાર નીચે આણ્યા, પછી સમસ્ત ઉપલેાગને ત્યાગ કર્યાં, સાધુ થયા ને નિર્વાણ પામ્યા.
ત્યારપછી રાજગૃહમાં રાજા વિનયને ( સેનને ) ઘેર તેની રાણી વત્રાને પેટે ૧૧મા ચક્રવર્તી ગયસેન થયા. પેાતાના રાજદડ નીચે ભરતખંડની પૃથ્વીને આણ્યા પછી એમણે પણ સંસારના ત્યાગ કર્યો ને નિર્વાણ પામ્યા.
હેજાર વર્ષ પછી પ્રખ્યાત રિવંશમાં રાજા ચવુ થયા. તેના પુત્ર સૂરને શૌદ્દિ અને ધ્રુવીર નામે બે પુત્ર થયા. શારિના પુત્ર અન્યવૃધ્ધિાને ૧૦ પુત્ર થયા તે શાર્દૂ કહેવાયા. તેમાંના એક રઘુટેવને વલરામ તે મા બલદેવ અને ઋષ્ણુ તે મા વાસુદેવ એ એ પુત્ર થયા. બીજા એક સમુદ્રવિનયને ઘેર અષ્ટિનેમિ તે ૨૨મા તીર્થંકર જન્મ્યા. સુવીરના પુત્ર મોટ્ટા થયા, તેને પ્રોન અને સેવ એ એ પુત્ર થયા. ઉગ્રસેનને સ નામે પુત્ર અને રાઝીમતી નામે કન્યા થઇ, દેવકને લેવા નામે કન્યા થઇ અને તે કૃષ્ણની માતા થઈ.
કૃષ્ણ અને અરિષ્ટનેમિની સગાઈ સંબંધે સાધારણુ હકીકત આપી. જો કે અન્ય શાસ્ત્રમાં કહેલી કથાએ એકમેકથી વિરૂદ્ધ છે, ૬૯ છતાં ઉપરની હકીકતથી કઇક સ્પષ્ટતા થશે. હવે એ એનાં ચરિત્ર વિષે આગળ જોઇએ.
સૂર્યપુરના રાજા વસુદેવે (દશમા દશાર્ક) સુન્દર રોીિ સાથે લગ્ન કર્યું" અને તેથી એને ઘેર રામ નામે મા ખલદેવના જન્મ થયા. પછીથી એણે દેવકની કન્યા દેવકી સાથે લગ્ન કર્યું. એ લગ્નપ્રસ ંગે કસની સ્ત્રી જીવયાએ ખૂબ દારૂ પીને પુજ્યપાદ અતિમુળમુનિની મશ્કરી