________________
(૦૭). સંક્ષિપ્ત સૂત્ર છે ને તેને પછાત્ર કહે છે. જેને દિવસમાં અનેક વાર એ મંત્રનો જાપ જપે છે. એ મંત્ર આ પ્રમાણે છે
नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं ॥
(અતેને નમસ્કાર, સિદ્ધાને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર, જગતના સા સાધુઓને નમસ્કાર.)
જૈનધર્મના પાંચ પરમેષ્ઠી એટલે અગ્રપુરૂષની સ્તુતિના આ સૂત્રમાં ૩૫ અક્ષર છે, પણ એ સૂત્રને વળી ૧૬, ૬, ૫, ૪, ૨ અથવા ૧ એક અક્ષરમાં, એમ વિવિધ રીતે ટુંકાવી શકાય. જેમકે –
શ્રાન્તિ સિદ્ધ રા()રિયા ઉવાચા સાદૂ ૧૬ અક્ષર.
રિન્ત સિદ્ધ સાધુ અથવા આદિત્ત. સિ. સા. અથવા 2 નમો rદ્વા= ૬ અક્ષર.
ઝ લિ શ્રા ૩ સા =૫ અક્ષર.
રહૃત અથવા ૨. લિ. સદૂ-૪ અક્ષર. સિદ્ધ અથવા ક. સા. અથવા ૩૪ દો-૨ અક્ષર.
=૧ અક્ષર.
ભરતખંડના સિ સમ્પ્રદાયની ગુપ્ત વિદ્યાઓમાં આ છેલ્લે મંત્ર- અહુ મહત્વનું ગણાય છે.
+9+૩+ એ પાંચ અક્ષરને એ મંત્ર બનેલો છે. એમ જૈનો માને છે. પહેલો ઝ અને, બીજો » અશરીરી (સિદ્ધ), શા આચાર્યને, ઉપાધ્યાયને અને મ મુનિને (સાધુને) પ્રથમ અક્ષર છે. સૌ મંત્રોમાં પરમેષ્ઠીમંત્ર વધારે મહત્ત્વને અને શુભકર છે, એ મંત્રની પછી એક લોક બોલવામાં આવે છે, તે પણ એનું મહત્ત્વ સૂચવે છે. એ શ્લોકનો અર્થ આમ છેઃ “આ પાંચની સ્તુતિ કરનારે આ મંત્ર સૈ પાપને નાશ કરે છે સર્વે સ્તુતિમત્રામાં એ અગ્રસ્થાને છે. તે નીચે પ્રમાણે –