________________
પત્રક-૩૧૬
મુંબઈ, પોષ વદ ૩, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, | દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે,
દોઈ કરતૂતિ એક દવે ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં,
અપને અપને રૂપ, કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.'
સમયસાર .
bWd
તા. ૨૧-૧૧-૧૯૮૯, પ્રવચન ને. ૮૭ 33
પત્રક – ૩૧૬ અને ૭૧૭.
board
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૧૬. સમયસારનું બનારસીદાસજી રચિત એક પદ છે અહીંયાં. કર્તા-કર્મ અધિકારનો વિષય છે. અહીંયાં પહેલીવાર સોભાગભાઈની સાથે દ્રવ્યાનુયોગનો વિષય છેડ્યો છે. અહીં સુધી ઉપદેશબોધનો વિષય ચાલ્યો છે. સિદ્ધાંતબોધનો વિષય પહેલવહેલો અહીંથી શરૂ કર્યો છે અને એ “સમયસારથી શરૂ કર્યો છે. એનો અર્થ એ થયો કે આ પહેલાં સમયસાર એમણે પોતે અધ્યયન કરેલું છે. સમયસાર અને સમયસાર નાટક બને. આ બનારસીદાસજી'નું “નાટક