Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮
અહીં એવી શંકા તે અજ્ઞાન શેખરે અને નામના કીર્તિના લાલચુ આત્માઓ જે કરે કે – જિન સંબધી દ્રવ્ય એ દેવદ્રવ્ય ગણાય તેમ ગુરૂ સંબંધી દ્રવ્ય ગુરૂદ્રવ્ય છે કહેવાય અને પછી ગુરુના સ્મારક આદિ પિતાની મરજી મુજબના કામમાં વાપરી ઈ. શકાય. બાકી શાસનના પરમાર્થ ને પામેલા પરમર્ષિઓ તો આને કુતર્ક જ ગણે તેમની ભાવળ્યા જ આવે કે પોતાના ગુર્વાઢિ વડિલો શું કહેતા અને કરતા અને કહેવાતા
ભકત” શું કરી રહ્યા છે. ગુરૂની પૂજા સ બંધી દ્રવ્ય એ દેવદ્રવ્ય જ ગણાય છે. છે અને તેનો ઉપયોગ પણ તેમાં જ કરાય. આ શ્રી જૈન શાસનની પાયાની વાત છે. જે ૬ સુવિહિને સંમત પણ છે.
દેવદ્રવ્યને હાનિ પહોંચે એવું કામ “સુવિવેકી “સુશ્રાવકો કરે જ નહિ, કરતાને જ સાથ પણ આપે જ નહિ, ગહુલિનું દ્રવ્ય એ દેવદ્રવ્ય ગણાતું હોવાથી ગહુલિ પણ
એવા ઉત્તમ અને કિંમતી દ્રવ્યોની બનાવવી જોઈએ જેની પૂરેપૂરી કિંમત ઉપજે જેમ છે છે કે, કિંમતી રાવણ - મોતી અહિની ગહુંલિ કરી હોય અને જે વખતે તેને ઉપગ 4 કરે તે વખતે તે ગહુલિ જેટલી કિંમતની થઈ હોય તેટલી કિંમત દેવદ્રવ્યમાં ભરપાઈ છે જ કરી તે ગહુલે પિતાને ત્યાં રાખી શકે. તે જ ગહુલિને બીજી વાર ઉપયોગ કરવો ? જ હોય તે તે સમયે તેની જે કિંમત થતી હોય તે જ કિમત આપવાથી દેવદ્રવ્ય – ૨ . ભક્ષણને દેષ લાગતો નથી.
વાસ્તવમાં જે જે ભાગ્યશાલી જે જે ગહુલિ કાઢે તેને જે ખર્ચ થાય તે જાતે જ આ જ દેવદ્રવ્યમ નાખવું જોઈએ કે પેઢીમાંથી તે અંગેની પહોંચ લઈ લેવી જોઈએ તે જ છે પિોતે દેવદ્રવાની હાનિ કે ભક્ષણના દેષમાંથી બચી શકે નહિ તે જાયે – અજાણ્યું છે
પણ દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગવાની સંભાવના છે. આટલી સ્પષ્ટતા કરવાનું કારણ કે 9 એક જ છે , વર્તમાનમાં જે રીત-રસમો ચાલી પડી છે, તેથી ગહુલિના કારણે જ એ અજાણતા પહ! દેષના ભાગી બનતા જોવાય છે. તેમાંથી બચાવવા આ વાત છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ પણ અનુચિત મા કરવી હિતાવહ નથી એમ જાણનારે છે ૬ સુશ્રાવક “વહુલિ સ્પર્ધા જેવી પ્રવૃત્તિમાં પડે જ નહિ કે તેને પ્રેરક કે પ્રોત્સાહક પણ છે આ બને નહિ. આવી બધી સસ્તી ચાહના-નામનાની પ્રવૃત્તિઓ કેવી અનર્થકારી છે તે છે તેના પરિણામો જેનાર આત્મા સારી રીતના સમજી શકે છે. આત્મકલ્યાણ માટે છે છે કરવાની કોઇ પણ પ્રવૃત્તિને સ્પર્ધાનો ભાગ બનાવવાથી પ્રવૃત્તિનું લક્ષ્ય અને સ્વરૂપ જ છે બઢલાઈ જાય છે, પછી તે પ્રવૃત્તિ આરાધના મટીને રાગદ્વેષનું સાધન બને છે, જે
ગહું લે એવા દ્રવ્યોની બનાવવી જોઇએ કે જેના પૈસા ઉપજે, જયણુધર્મનું