Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કયા ધર્મનું મૂળ છે
છે
કે શ્રી મહાવીરાય નમઃ | અહિંસા પરમો ધર્મ
ફેન : ૨૦૦૪૦ ૨૦૦૭૯ શ્રી જીવદયા મ ડળ - રાપર પિસ્ટ બોક્ષ નં. ૨૩, રાપર – કચ્છ ૩૭૦ ૧૬૫
A
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સં. ૨૦૫૫ ના નવલા પ્રભાતે શ્રી જીવદયા મંડળ – રાપર સૌ સહાગીએને પાઠવે છે નૂતન વર્ષાભિનંદન સાથે શુભ કામના... ને ઈચ્છે છે "છવદયાના જ ક કાર્યમાં અનુપમ સહગ...... ૨ . સી કેઈના ખુબ સહકારથી આ સંસ્થા દ્વારા જીવઢયાનું કાર્ય ખુબ સુંદર છે રીતે ચાલી રહેલ છે.
- હાલ આ સંસ્થામાં ૫૫૦૦ અબેલ જી ગાય, બળ, ભેંસ, પાડા, ટાં-બકરાં ! વગેરે છ આશ્રય લઈ રહેલ છે. જેમના નિભાવ પાછળ આ સંસ્થાને સને ૧૯૬-૯૭
માં ૧ કરોડ ૨૫ લાખ રૂપિયા ખર્ચ લાગેલ જ્યારે ૧૯૯૭-૯૮ માં આ ખર્ચ વરસ છે જ સારું હોવા છતાં રૂ. ૮૫ લાખ લાગેલ છે. આ ઉપરથી આ સંસ્થાની જવાબદારીનો જ ખ્યાલ આવી શકે છે.
ચાલુ સાલે તા. ૯-૬-૯૮ ના કચ્છમાં ફેંકાયેલ વાવાઝોડાથી આ સંસ્થાને છે. આશરે ૧૫ લાખ રૂપિયાનું નુકશાન થયેલ છે. વળી અષાઢ શ્રાવણ માસ વરસાદના જ આ ધરી મહિના કહેવાય તે વરસાઇ વિના નિષ્ફળ જવાથી પશુધનમાં સતત વધારો થતે દ. હું રહ્યો છે. આમ સંસ્થા ઊપર જવાબઝારી વધતી જ ગઈ છેજો કે પાછોતરો વરસાદ ર
ઠીક થવાથી સાધારણ રાહત થયેલ છે. આમ છતાં ૫૫૦૦ ઢાર નિભાવવાની .• જવાબ- ક છે દારી કંઈ નાની-સુની નથી સૌ કોઈને સુંદર સહકાર મળે તે જ આ કાર્ય ચાલી
શકે જેથી સૌ જીવઢયા પ્રેમી ભાઈઓ તથા સંસ્થાઓને આ સંસ્થાને શક્ય વધુમાં વધુ ૨ મદદ આપી – અપાવી આભારી કરશોજી એવી ખાસ નમ્ર અપીલ
જે મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણ પત્ર વ્યવહારનું સરનામું સંસ્થાનું ખાતું દેના બેંક
લી. શ્રી છવાયા મંડળ – રાપર રાપર શાખામાં શ્રી જીવદયા ટ્રસ્ટી મંડળ તથા મુ. રાપર – વાગડ – કચ્છ મંડળ રાપરના નામનું છે. કાર્યવાહક કમીટી પીન-૩૭૦ ૧૬૫.
શ્રી જીવદયા મંડળ-રાપર છે તારીખ : ૫-૧૦-૯૮ તા. ક, : સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.