Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે નહિ, માટે શરીર પાસે કામ લેવા પૂરતી જ નિદ્રા લે. શ્રાવક માટે ભાગે બ્રહ્મચર્ય છે છે જ પ્રેમી હોય અને અબ્રાને તે છેષ જ હોય. શકિતસંપન્ન આત્મા તે બ્રહ્મચારી જ છે ન હોય. જેને કર્મવેગે અબ્રાનું સેવન કરવું પડે, તેય પર્વ તિથિએ તે જરૂર કે બ્રહ્મચર્યનું પાલન કરે. અબ્રહ્મનું મુખ્ય કારણ સ્ત્રી છે. માટે સ્ત્રીના અંગે પાંગેની ઈ અશુચિપણાની વિચારણા કરે.
શાએ કહ્યું છે કે-“શ્રાવકનું શરીર સંસારમાં હોય અને મન મેક્ષમાં જ હોય !” તે છતાં પણું મન ન હોવા છતાં તેને સંસારમાં રહેવું પડે, સંસારની પ્રવૃત્તિ કરવી દિ પડે, કેમકે મન ન હોવા છતાં કર્મ કરાવ્યા વિના રહે નહિ, એવાં પાપ બાંધીને છે ર આવ્યા કે કરવું જ પડે. રેગી થવા, માંઢા પડવાની ઈચ્છા ન હોવા છતાંય રોગ પણ
થાય અને માંદો પણ પડે. અને કેઈવાર મરતાં સુધીય રોગ ન જાય કે માંગી ન ય છે 1 નીકળે તેવી રીતે શ્રાવક સંસારમાં રહે અને સંસારની પ્રવૃત્તિ ય કરે. સંસારને ૨
વિરાગી, મેક્ષનો રાગી, સાધુપણાનો અભિલાષી, કર્મના યોગે જ સંસારમાં રહે છે છે એવો તે શ્રાવક વિચારે કે–રાગ, દ્વેષ, મેહ, મદ, ધ, માન, માયા, લોભ, ઈર્ષા, જ
અસૂયા, મત્સર, કામ તે મારા આંતરશત્રુઓ છે. તે શત્રુઓએ જ મને સંસારમાં બાંધી ૬ રાખે છે અને તેના યોગે મારે ન કરવામાં પણ કામ કરવાં પડે છે. મારી પાસે તે ૨ ૨ પાપ કરાવે છે, મને ધાર્યો ધર્મ કરવા દેતા નથી અને મને હેરાન–હેરાન કરી નાંખે છે જ છે. તેમાં તે રાગની ભયંકરતાનો વિચાર કરે છે કે-રાગે મને એવો પામર કરી નાંખ્યો જ જ છે. રોગે મારી શાંતિ હણી નાંખી છે. તે રાગે કહેલ ભૂંડું ન કરવું હોય તે રાગ ૨ ૨ સામે રોષ પઢા કર વે જઈએ. તે રાત્રે જ મારે મહાશત્રુ છે. તે રાગે મને બંગલામાં છે છે જે કર્યો છે. કુટુંબના બંધનથી બાંધે છે, આમ વિચારવું જોઈએ. ' છે કુટુંબ તે મટી જંજાળ છે ને? આ સંસારમાં તમારું કઈ છે? તમે મેળવેલ છે છે પણ તમારી સાથે આવે ? જે સાથે ન આવે, જેને સાથે લઈ જઈ ન શકાય, તેને ૨ જ પિતાનું માનવું તે મૂર્ખાઈ છે ને? કુટુંબને બંધનરૂપ, જંજાળરૂપ માને તે જીવ કુટુંબઇ છે અને જેવી સારી રીતે સાચવે, તેવી રીતે રાગી ન સાચવે. રાગી તે ભેદ્રભાવ ર્યા જ જ વિના રહે નહિ. જયારે આવે છે તે કુટુંબને મેહથી ન સાચવે પણ દય થી, ધર્મ છે જ પમાડવાના હેતુથી જ સાચવે. આવું સમજનાર જીવ વિચારે કે મારે રાગની રીબા- ર
મણથી બચવું હોય તે રાગ શ્રી વીતરાગદેવ પર, શ્રી વીતરાગદેવના સાચા સાધુ પર, જે છે શ્રી વીતરાગદેવના ધર્મ, તે ધર્મના અનુયાયી પર અને ધર્મના સાધનો પર જ કરવો આ નેઇએ પણ દુનિયાની બીજી કઈ ચીજો પર રાગ કરાય જ નહિ. કેમકે દુનિયાની ચીજો ૬ જ પરથી રાગ ઊઠે તે જ વિરાગ જીવતે રહે. શ્રી વીતરાગદેવના શાસનમાં સાધુ-સાધ્વી- આ.