Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. ચંચળ
શું છે? ધન
–શ્રી પ્રિયદર્શન
ર શિ : “ગુરૂદેવ, ચંચળ શું છે ?”
ગુર : “વત્સ, ધન ચંચળ છે !”
મારી સામે બેઠેલા તમે સહુ મોટાભાગે ધનવંત છે. ગુણવંત છો. યા રાખે છે છે કે “નાશવંન” પણ છો ! ધન નાશવંત છે. આ વાત તમારા ગળે ઊતરી જાય તે છે ધનનું મમત્વ છૂટી જાય. ધનનું મમત્વ છૂટી જાય તે કાનની અવિરત ધારા વહેતી છે & થઈ જાય ! ૬. આજે જે ધનવંત છે, જેની પાસે બંગલે છે, માટે ફલેટ છે. બે-ત્રણ ગાડી જ છે છે તેને તપે સુખી કહો છો. એક જમાનામાં કોઈ માણસ સુખી હોય તે કહેવાતું કે આ
એ ખાધેપીધે સુખી છે એ જમાનામાં સુખી ઘર પેટલે પહોંચતું” કહેવાતું. હવે આ સમય બઢલાય છે. જે માણસ ખુબ જ સુખી ગણાય તે ઘણુંખરું" ખાધેપીધે દુઃખી છે ર હોય છે! એની મોટરકારના પ્રત્યેક પડા પર બેઠેલી મહામારી એને વળગેલી હોય છે. આ છે ડોકટરે એના ખાનપાન પર જાપ્ત મૂકેલ હોય છે આજને શ્રીમંત-ધનવાન માણસ છે આ દુઃખી થવાને મૂળભૂત અધિકાર ભોગવી રહ્યો છે.
માણસની સઘળી પીડા એના મૂળમાં એક આ બાબત રહેલી જણાય છે અને ૨ ? તે છે ધન-સંપત્તિને શાશ્વત બનાવવાની ! “આ સંપત્તિ મારી જ પાસે રહેવી જોઈએ ઇ કરેડ, સે કરોડ, હજાર કરોડ..અબજો રૂપિયા મારે જોઈએ.” એટલે હવે એકવીસમી છે આ સદીમાં પેટ હવે કેવળ રોટલે રાજી રહેવા તૈયાર નથી. ગમે તેટલા માટે પગાર પણ જ એને નાને પડે છે. ગમે તેટલું સારું ઘર એને ઉતરતું જણાય છે. સ્ટીલના કબાટમાં છે ઢસે સાડી લટકતી હોય તે ય એક સો એકાવનમી સાડી ખરીઝવી પડે છે. મગજ એક
ખાલીખમ હોય ત્યારે કબાટ ભરેલું હોય તે ગમે ! ભગવાન મહાવીરને પ્રાપ્ત થયેલી છું. જ શાંતિ તમારે જોઈએ છે અને તે બેંકમાં પૈસા હોય તેમાંથી પ્રાપ્ત થાય છે !
સાર ફર્નિચર પણ જૂનું લાગવા માંડે છે. ઈન્ટીરિયર ડેકોરેટરને બેલાવીને એવી કલપના આપવી પડે કે આપણી અભિરુચિ કંઈ સામાન્ય કક્ષાની નથી. સેડાના જે પ્લેટફોર્મ પર ગ્રેનાઈટથી ઉતરતા ખાણના પથ્થર ન શોભે! પહેલાં આરસ કેવળ આ મંઝિરે કે મહેલોમાં વપરાતે, હવે એ જાજરૂમાં પણ વપરાય છે. તમારું પેટ હવે ૬ જેટલા નર્થ ખાતું, રૂપિયા ખાય છે. એને હવે સફેદ નાણું નથી ભાવતું, કાળું છું
નાણું જ લાવે છે