Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૭૨ :
શ્રી જૈન શાસન (અઠવાદ્ધિ) . આ જ બોલવાનું રાખ્યું છે. આ કાળમાં શાએ કહેલ વાત ચાલે તેમ નથી એમ સૌ જ માને તેથી જ અમારી વાત કાને પડતી નથી.
- આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ થયા તે બધાની ઇચ્છા બધાને ૬ છે મેક્ષે લઈ જવાની હતી. છતા પણ તે બધા આપણને મુકીને મેક્ષે ચાલ્યા ગયા કેમ કે જ આપણે મોક્ષે જવું જ ન હતું.
તમારી અણસમજ કાઢવા અને તમને સમજ આપવા અમે ગામે ગામ ફરીએ જ જ છીએ. છતાં પણ તમે લોકો સમજતા નથી. ભગવાનની વાત સાંભળતા પણ તેથી તેનું
કારણ તમારે ઘણું રખડવાનું છે. શાસ્ત્ર વાચે અને શાસ્ત્ર હયાને ન અડે તેને પણ આ છે રખડવાનું છે. જે જ્ઞાન તારે તેજ જ્ઞાન તેને ડુબાડે. જ્ઞાન ૫હેલા હૈયામાં ઉતારવાનું છે છે અને પછી બીજાને આપવાનું છે.
અમારે સંસાર સાગર તરે છે અધર્મથી બચવું છે તે માટે અમારે ભગવાન છે જઇએ, ભગવાને કહેલ ધર્મ સમજવા સાધુ જોઈએ અને ધર્મ કરવો તે શી રીતે થાય છે તે સાધુને પૂછીને જ કરવું જોઈએ. ધર્મના બધા વહિવટ સાધુને પૂછયા વગર થાય નહિ. જ
- પણ તમે લોકો માને છે કે સાધુને પૈસાની વાતમાં શું ખબર પડે? શાસ્ત્ર છે ૨ કહ્યું છે કે વહિવટમાં ગરબડ દેખાતી હોય અને સાધુ વચમાં ન પડે તો તે સાધુ સંસાર જ વધારે છે. આ આજ્ઞા ભગવાને કરી હશે, તે અમે પૈસાની બાબતમાં નહિ સમજતા જ હોઈએ માટે. પૈસાની બાબતમાં તમે સમજે છે ? પૈસે કેવો છે તે તમે જાણો કે જ કે અમે ય જાણીએ ? - આજે તમે મંદિર રાખે છે પણ મંદિરને ખપ નથી, સાધુ લાવે છે પણ છે
સાધુને ખપ નથી. ધર્મક્રિયા કરે છે પણ ધર્મને ખપ નથી. મારે તમને દેવ-ગુરૂજ ધર્મનો ખપ પેઢા કરાવવો છે.
નને લોકો ન સુધરે તેને અપિ નથી. પણ જે લોકો ધર્મ સાંભળે છે છતાં પણ શું સમજતા નથી, જીવનમાં ઉતારતા નથી તે ય તેવાને તેવા જ રહે છે તેને અજંપ છે છે. આ કાળ જ એવો છે કે ધર્મ કરનારામાં પણ ધર્મ સમજનારા ઓછા છે. અમે તે થે જે સમજાવવાની મહેનત કરીએ, જે સારા અને તેને આનંદ છે, કેઈ ન ય સુધરે તો કે અમે નિરાશ થતા નથી.
: સુખ પુણ્યથી જ. હોંશિયારીથી નહિ જ ! ત્ર દુનિયાનું સુખ પુણ્યથી જ મળે. બાકી પુણ્ય ન હોય તે ગમે તેટલી મહેનત ?