Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ–૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૫-૯૯ :
: ૯૭૧ 9 ગોઠવીને યોજના બદ્ધ થાય છે. પાપમાં સફળતા મળે તો હોશિયારીને પાર માને છે નહિ. આવો જીવ પોતાનું કે પારકાનું કલ્યાણ કરી શકે નહિ.
પાપને ડર નીકળી જવાથી આજે માણસ વિશ્વાસપાત્ર રહ્યો નથી. બહું ભયંકર છું જ વાતાવરણ થયું છે. પુણ્ય છે માટે ગાડી ચાલે છે, પુણ્ય આબરૂ બચાવી રહ્યું છે. પાપ છે ર કરે એટલે ફજેતી તો છે જ. પાપ કરનારા વિદ્રા હોય છે. પાપને સ્વભાવ પડે તેને ? પપાને ભય લાગતો નથી. આજે મોટે ભાગ ચાર-ઠિઠ્ઠો–હરામખેર થઈ ગયે છો.
જેને પાપનો ડર હોય તેનું જ જીવન સંસારમાં પણ સારું હોય. મેક્ષની સાચી છે આ ઈછા પણ તેને જ જન્મે જેને પાપ ન કરવું હોય તે તો કે નિર્ભય જીવ હોય ? છે. જેને પાપ ન કરવું હોય તેને બધું જ છૂપાવવું પડે તમારે દુઃખી ન થવું હોય તે છે પાપ કરતાં અટકી જાવ, પાપ ભીરુતા કેળવે, અને વડિલની આજ્ઞા મુજબ જીવતા થાવ જેથી ઘણાં પાપથી બચી જશે. તો જ કલ્યાણ થશે.
ચોરીનો માલ હોય તો તે માલ વગે ન થાય ત્યાં સુધી ચેન ન પડે. દશ ૬ લાખના હિરા તમારી પાસે હોય તેને વગે ન કરે ત્યાં સુધી ખાવા-પીવાઢિમાં રસ છે નહિ. તો તે હિરા સુખ આપે કે દુઃખ? ચેરીને માલ સુખ નથી આપતે વગે યા એ પછી પણ જે છાપામાં સમાચાર આવે કે તપાસ ચાલુ છે તો પણ કશે પડતું નથી જ છે કેમ કે, તેને ખબર છે કે, જે પકડાયા તો જેલમાં જવું પડે હાથમાં સારો માલ હવા
છતાં મજા નથી આવતી તેમ સમજુ છવને ચક્રવતિ પણાના સુખ મળે છતાં મજા છે છે નથી આવતી.
તમે લેકે અમારા માટે ઘણો આડંબર કરે છે તે આડંબરમાં અમે જે જ મૂંઝાઈએ તો અમારા ય બાર વાગી જાય. તમે લો કે તમારી નામના માટે આડંબર શું કરે તો લાભ નામનો અને નુક્શાનને પાર નહિ.
અમે તમારા ગામમાં આવીએ અને તમે સામયાદિના જે ઠાઠ માઠ કરો તે છે એટલા માટે કે, અમારા ધર્મગુરૂ ગામમાં આવ્યા છે. તે વાત બધા ભગવાનની વાણી છેસાંભળે જેથે જીવનમાં જાગૃતિ આવે. આ સંસાર ભૂપે લાગે અને મોક્ષની ૨ ૨ તાલાવેલી જમે.
આજે ધર્મ કરનારમાં પણ ધર્મની શ્રધ્ધા નથી પોતાની જાત માટે કશે વિચાર છે જ નથી. બધાની ભૂલ દેખાય છે પણ પિતાની ભૂલ દેખાતી નથી. આજની સ્થિતિ ખરાબ છે જ છે. આજે બધા ધર્મ કરનારાએ શા આઘા મુક્યા છે. સાધુએાએ પણ તમને ગમે તે હું