Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૬૨ ઃ
શ્રી જૈન ાંસન [ .ઠવાડિક]
મને તેા એવા વહેમ છેં કે જો આ જ પ્રમાણે લાંબુ ચાલ્યું તે. ભવિષ્યમાં માણસની ખેારા લેવાની ટેવ જ જીતી જશે' એ શેમ્પુ ખાશે, લિપસ્ટિક માગે, વિડિયા ખાશે, સાફા ખાશે અને સેલ્યુલર ફેાન પશુ ખાશે! રેાટલી નહીં ખાય... હવેનુ' માન પેટ ખારાક વગર ચલાવી શકશે, પરંતુ કાકાકાલા વગર નહી. ચલાવી શકે હવે વલેાણામાં છાશ નથી વલેાવાતી, માણસ પાતે વલેાવાય છે...
તમે લેાકેા વલાવાઇ રહ્યા છે!, એ જાણેા છે ? ધનપ્રાપ્તિની તીવ્ર ધગશ ભય કર દોડાદોડી કરી રહ્યા છે...તમને તમારી જાત સાથે વાત કરવાના ખુમય જ ક્યાં છે ? ભયંકર ભૂલ કરી રહ્યા છે? જે ધન નાશવંત છે, જે પૈસા ક્ષણિક છે, તે મેળવવા, તેને રાખવા, છુપાવવા અને વાપરવા માટે તમે કેટલા બધા મનથી પરેશાન છે ? તમે તમારી સગ્ગી આંખે જુએ છે કે શ્યામલાલના કાઢ રૂપિયા ડુબી ગયા ને તે રેડ પર આવી ગયા... રામલાલ લાખાપતિમાંથી રઝળી પડયે કે...રતિલાલે દેવામાં ડુબીને આપઘાત કર્યો છે...ને આવા તા સેકડા દાખલા તમારા નગરમાં. રાજ્યમાં તમે જુએ છે, છાપામાં વાંચા છે, છતાં તમને ફાઇ અસર નથી થતી ? ધનસ'પત્તિનું આણુ નથી છુટતું?
તમે આ ધનકુબેર બનવાની ઘેલછામાં તમારા આત્માનું કલ્યાણુ તે ચૂકી જ ગયા છે, પર`તુ તમે તમારા પરિવારના યાગક્ષેમને પણ ભૂલી ગયા છે. તમારા દીકરા - દીકરી" સ્કુલ-કાલેજોમાં, ક્યાં જાય છે, કેવી કલબેામાં જાય છે, કૈાની સાથે નાચે-કુદે છે, ને તેમનાં પવિત્ર જીવનમાં ચીથરાં ઉડી જાય છે. તમને એનુ કાઇ દુ:ખ છે? જાણે કે તમારે મૃત્યુ આવવાનું જ નથી અને મૃત્યુ પછી તમે સ્વર્ગમાં જ જવાના હા, એવા નિશ્ચિત કે નફ્ફટ બનીને તમે ધન કમાવામાં મચી પડયા છે, એ ધન ક્ષણવારમાં ચાલ્યુ' જઇ શકે છે ! અથવા એ બધુ· મૂકીને તમે પલવારમાં પરલેકે ચાલ્યા જઈ જઈ શકા છે. પરલેમાં કઈ ગતિમાં જનમ લેશે ? વિચાયુ છે ? ના. અર્થચિન્તાધમાધમા !' પૈસાની ચિંતાને અધમમાં અધમ હી છે, કારણ કે એનાથી આ યાન અને રૌદ્રધ્યાન જ જીવ કરે છે. કરનાર મનુષ્ય મરીને ાં નરકમાં જાય, અથવા પશુાનિમાં જાય, પેલુ લેગ' કરેલ ધન, ભેગા કરેલા વૈભવે. એમાંથી કંઇ પણ સાથે ન જાય, જાણું છે. જાણેા છે ને ? મરવાનું નક્કી છે ને ? મર્યા પછી કાઇપણ સાથે નથી આવવાની, એ પણ જાણા છે! ને ?
* ધન ચઉંચળ છે, કે ધન નાશવ ંત છે. * ધન ક્ષણિક છે.
નિષ્કૃષ્ટ ચિંતા આ એ દુર્ધ્યાન મનુષ્યજીવનમાં
આ વાત તમે જાતની તિજોરી