Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧ અંક ૪૩/૪૪ તા. ૨૯-૬-૯૯ :
બકે ધગધગતી પાટ ઉપર સુવું પડયું તે સુઈ ગયા. પણ આજ્ઞાને જીવંત રાખી. જરા જ છે. વિચારો એ ગુરુ આજ્ઞા ખાતર જંગધગતી પાટ ઉપર શા માટે સુવું પડયું હશે રે હું વિચારો કેટલી બધી ગુર્વાજ્ઞાની કિંમત સમજ્યા હશે. પ્રભુ આજ્ઞા પાવનકારી છે પાપને જ જ પખાળનાર છે ગુરૂ આજ્ઞા ગુણકારી છે. ગુરૂ આજ્ઞાથી ગુણોનો સમુહ જથ્થો જીવનમાં જ જ આવે છે. શાસ્ત્રના પાને આવે છે કે
પ્રભુ આજ્ઞા ગુરૂ આજ્ઞા સિવાય આ માથું ક્યાંય ન નમે. વિતરાગદેવ સિવાય છે અને ત્યાગી ગુરૂ સિવાય. એની ખાતર જયસિંહે મહમઢ બેગડાની સામે કેટલું ઝઝુમ્યો. આ છે બંને પગ કપાયા એક હાથ કપાયે તેય એ ન ઝુક્યો. શું કહે છે પ્રભુ આજ્ઞા બાકી છે જ ચાલે, ચાલે એ તે જીવ બચે છે નમી પડયામાં શું વાંધે છે? માતા નાના બાળકને છે $ મેઢામાં કાંકરા કે કઈ હલકી ચીજ નાખે તે જોઈ જલદી બળાત્કારે પણ એ બહાર છે છે કઢાવે એમ છે ધમજનો. સંત પુરૂષ આપણને કાંકરા કે કોલસા રૂપી જ્યાં ત્યાં જે જે એ મેઢિામાં નાખીએ છીએ એને સંત પુરૂષો વાણી દ્વારા આવા આગમ દ્વારા બળાત્કારે જ છે પણ સમજાવે. અને સારે માગે વાળે છે જ્યાં ત્યાં વીતરાગ સિવાય ન નમાય એ ૨ બતાવે છે.
સકવ વિષે–પરીક્ષા કેને નમાય અંખડ પરિવ્રાજકે પ્રભુને કહ્યું કે હું રાજઆ ગૃહી જાઉં છું મારા જેવું કામ આજ્ઞા પ્રભુ કહે છે કે સુલતાને ધર્મલાભ કહેજે ૨ દિ તહરિ ?–અબડ તે ઉપડયો રાજગૃહી અને રસ્તામાં વિચારે છે કે એવું તે શું સુલ- ઈ છે શામાં ભર્યું છે કે પ્રભુ એક સુસાને જ ધર્મલાભ આપ્યો–વાંચકે વિચારજે. અંબડ જ છે તે ત્યાં જ રોજ શહેરના ૪ દરવાજે નવા નવા રૂપ લઈ બેસી જાય છે. એક દિ છે.
બ્રહ્માનું, એ વિસ વિણુંનું, એક વિસ શંકરનું પણ ગામ આખું દોડી દોડી જાય છે
છે. પણ સુદ સા એક નથી જાતી બધા પાડોશીઓ ખુબ જ કહે છે સમજાવે છે પણ છે મીન અને ? થા ઢિવસ તીર્થંકર પ્રભુનું રૂપ બનાવી બેસી ગયો ત્યારે ઘણું ધમ વિ કહે છે-આવ તે ચાલ તારો ભગવાન તિર્થંકર આવ્યા છે ત્યારે સુલસા શ્રાવિકા શું છે. કહે છે.
તીર્થ કર પ્રભુની બનાવટ કરીને આ તે કઈ ઠગારો છે ધૂતારો છે. જા ભાઈ છે જા બેન આવા ઠગારા ધૂતારાને સુલસા જોવા પણ આવી ના શકે. જિન આજ્ઞા એજ ૬ કે પરમ ધર્મ.
તામલી તાપસે ૬૦ હજાર વર્ષ આયંબિલ તપ કર્યો અને પારણામાં ૨૧ વખત ૬ ધેયેલા વાપરીને છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કર્યો તે પણ જિનાજ્ઞા રહિત એ છે જ અજ્ઞાનતપ બહુ જ અ૮૫ ફળ આપનારો બન્યો. શાસ્ત્રના પાને પાને જિનારા એજ જ