Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
': શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દિ જતા હતા કે જરૂર મારી ભૂલ થઈ છે. મેં પ્રભુ આજ્ઞાને ગુસ્સાને અન ઠર કર્યો છે છે છે હું કોણ આમ મરજી પડે તેમ શાસ્ત્રને કે સૂત્રોને ફેરવી પરિવર્તન કરનાર હું કે આ જે માત્ર મને શું હક છે? મેં–પ્રથમ આજ્ઞા કેમ ન લીધી? એવું તરત જ સમજતા.
આજે તે જેને એક શ્રાવક ઉઠીને પણ ઘણીવાર પોતાની મરજીમાં આવે એમ છે ૨. ધર્માનુષ્ઠાને રાખી ઢીએ છે કેતાં પિતાની ઇચ્છાનુસાર જે તિથિએ કલ્યાણક હોય એ જ તિથિએ જ ઉજવવું જોઈએ વળી બીજા ઘણું કાર્યો જેવાં કે વિજાદિન વગાંઠ સિવાય પર્વેદિન કાર્તિકી-રૌત્રી પૂનમ વગેરે જે દિવસે જે વારે આવે ત્યારે જ તે ૪ દિવસે જ છે. ઉજવવા જોઈએ અને તેમ જે ન કરવામાં આવે તે જિનાજ્ઞા ગુજ્ઞા શારાજ્ઞા ભંગનો છે મહાન દેષ લાગે અને એનું પ્રાયશ્ચિત મહાન આવે મેટું અને એ પણ જાણી જોઈ ને સમજ્યા પછીથી આવું જ કરવામાં આવે તે પછી ભયંકરમાં ભયંકર દૃષિના ભાગી છે બનીએ. આપણે કણ કે શાસન ઉત્થાપન કરીને આપણે ઠીક લાગે તેમ કરીએ આ છે વિશે તે વર્ણન ઘણું જ છે અને વિશેષે તે ગુરૂગમ આદિ જાણીને અવશ્ય શુદ્ધિ માટે છે અને એ પણ આજ દિ લગી જે જે કાર્યો અજાણમાં છે જાણી જોઈને જે જે કરેલ હોય છે તેના વિશે અને વિશેષ ભવ આલોચના ગુરૂ પાસે માંગવા જોઈએ.
જૈન શાસનની નાવ ચલાવવા માટે ગુરૂભગવંતે આયે દેશમાં બિરાજે છે. $ શાસ્ત્રના પાને છે તંગિયા નગરીમાં શ્રાવકેને સુદેવ–સુગુરૂ-સુધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાની પરીક્ષા કરવા ખુદ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી ગયા. અને તેઓશ્રીએ એ ડાબી બાજુએ રાખવાનો હોય તેમ છતાં પણ જાણી જોઈએ જમણી બાજુએ રાખ્યો. 8 આ જોઈ ગણધર જેવા ગણધર ભગવંતને અનંત લબ્ધિના માલીકને ત્યાં ના કેઈપણ જ શ્રાવકે વંદન કર્યું નહિ. ત્યારે ગૌતમસ્વામીને ખ્યાલ આવ્યો. આવા તે કેટલાએ દ્રષ્ટાંત એક-કપિલા ઈત્થપિ ઈહયંપિ કેવાથી કેટ કેટી સાગરોપમ વધાર્યો. શું કીધું ?
કે ત્યાં પણ ધર્મ છે, અને અહીંયા પણ ધર્મ છે. બાલ્યા છે. કેટલું અને દુઃખ કેટલું છે. ૨. પડયું. પલ્યોપમથી અસંખ્યણું સાગરોપમ થાય. અસંખ્યા એટલે હિસાબ વગરને છે માટે કાળ જુગના જુગ સમજાય છે. આ વાત, - હું સર્વજ્ઞ છું એવું બોલી હે પ્રભુ તારી આજ્ઞાને પગ નીચે કચડીને-એજ [ ગશાળો એતો એના જન્મોના જન્મની ઘર અગતિ ખેઢી નાંખી અને એના આત્માને એક ભયંકરમાં ભયંકર દુઃખમાં નાંખ્યું.
શાસ્ત્રના પાને છે કે હેમચંદ્રાચાર્ય પોતાના પટધર આચાર્ય રામચંદ્રસૂરિજીને જ આજ્ઞા કરી હતી કે આ બાલચંદ્રને આચાર્ય પઢવી ન આપવી અને ગુસ્સાને માન્ય ૬. રાખી અને બાલચંદ્રને પઢવી ન આપી. ગુરૂ ખાતર કોઈપણ જાતનો બચાવ ન કર્યો છે