Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ આત્મામાં એવી એવી લબ્ધિઓ પઢા થાય છે કે માત્ર પિતાનું થુંક લગાડે તે ય છે છે આ દેહ સુવર્ણની કાંતિ સમાન થઈ જાય છતાં પણ તે લબ્ધિને ઉપયોગ કરવાનું મન જ
પણ થતું નથી. તે જોઈને શ્રી સૌધર્મેન્દ્ર મહારાજા પિતાના દેવલોકમાં તેમની છે ફરીથી પ્રશંસા કરે છે કે- શ્રી સનસ્કુમાર ચકી સાધુપણામાં પણ રોગને મઝથી ૬. આ વેઠે છે અને પ્રવાહિ કરાવવાનું પણ મન થતું નથી. તેથી તે જ બે દે - જે શ્રી છે. ૬ સનસ્કુમાર ચક્રીના રૂપનાં દર્શન કરવા આવેલા તે ફરીથી ધવંતરી વૈદ્યનું રૂપ છે છે લઈને તેમની પરીક્ષા કરવા આવે છે અને કહે છે કે- આપ રજા આપો તો આપના
રેગ દૂર કરવા ઔષધ આપીએ. ત્યારે શ્રી સનકુમાર મહામુનિ કહે છે કે-“આ છે આ રાગ તો મારા ઉપકારી છે, પણ જેનાથી આ રોગ થયા તેને દૂર કરવાની તમારી દિ શક્તિ હોય તે દૂર કરે. બાકી આ રોગ કાઢવાની મારામાં પણ શકિત છે.” એમ ? છે કહીને રસીદી નિતરતી આંઘળી મોંઢામાં મૂકે છે તો સુવર્ણની કાંતિ સમાન થઈ જાય ૬ જ છે. તે જોઈને તે બે બે હાથ જોડીને, સૌધર્મદેવલોકમાં શ્રી ઈન્દ્ર મહારાજાએ કરેલી છે
પ્રશંસાની વાત કરીને પાછા જાય છે. પોતાની પાસે જ લબ્ધિઓ હોવા છતાં ય છે તેનો ઉપયોગ તેઓએ કર્યો? દુનિયાના સુખની જરૂર પડે તેથી તે સુખ ઉપાદેય છે
મનાય જ નહિ, તે સુખ તે હેય, હેય ને હય જ છે. દુનિયાના સુખને ઉપાદેય છે
માને તે મિથ્યાને આવતાં વાર નહિ અને સમકિત આવ્યું હોય તે જતાં ય છે ૬ વાર નહિ. તેની સમ્યકત્વ મેહનીય પણ મિથ્યાત્વ મેહનીય થઈ જાય.
તમને આ ત્રણે રાગ ભૂંડા લાગે છે? તેને પરિહરવાનું મન થાય છે ? છે અત્યારે તમારામાં કયો રાગ છે ? દૃષ્ટિરાગ છે ? સાધુમાં રહેલી સાધુતાથી જે સાધુ છે જ ગમે તો તે ગુણરાગ કહેવાય પણ સાધુતાને બદલે વ્યક્તિ તરીકે ગમવા લાગે છે તે ય છે દષ્ટિરાગ કહેવાય. અથવા સ્નેહરાગ કહેવાય માટે આ ત્રણે ય રાગ છેડવાના છે.
સભા: ઘર પર રાગ તે કામરાગ કહેવાય કે નેહરાગ કહેવાય?
ઉ૦ : ઘર તે સંસારનાં સુખનું સાધન છે માટે તે નેહરાગમાં જ ય. જેના જ ૨ વિના ચાલે નહિ તે નેહરાગ કહેવાય. જેની સાથે ભેગા કરે, ભોગ કરવાની ઇરછા જ જે થાય તે કામરાગ કહેવાય. આટલે ભેદ આ બેમાં પડે. બાકી નેહરાગમાંથી જ્યારે હું કામ-રાગ થઈ જાય તે કહેવાય એવું નથી.
આ “સૂરા-અર્થતત્વ કરી સહું સમ્યહમોહનીય, મિશ્ર મહનીય પરિહરુ, છે કામગ-નેહરાગ-દષ્ટિરાગ પરિહરુ” આવી જેની શ્રદ્ધા હોય તેને સુદેવ-ગુરુ-ધર્મ