Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૯૪૯
- ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૨-૬-૯૯ :
આવા ધાડ પડે’
આવે છે ? ભૂલ થાય છે ?
પણ તેના વિચારો
નાખવા જોઇએ. ‘મારી લક્ષ્મી ચાલી જાય, મારા ઘરમાં કદી આવ્યા છે? વેપારાદિના સમયે ખાવા-પીવાના વિચારો ગમે તેટલા કોલાહલ ચાલુ હેાય તે પણ પૈસાની લેવડ-દેવડમાં શાસ્ત્ર તો કહ્યું છે કે- શ્રાવક સ'સારમાં રહ્યો હાય તો વેપારઢિ સારા હોય. તે ઘરમાં રહ્યો હાય તો ય ઘર છેાંડવાના ત્રિચારમાં કરતો હાય તો પણ તે વેપારા િક્યારે છૂટે તે વિચારમાં હાય; વેપારાદિમાં પશુ કાઇને ઠગવાના ભાવ ન હેાય. ભલે! ભેાળા અજ્ઞાન ગ્રાહક આવે તો તે ય જે માલ માગે તે જ લઈને જાય, અધિકભાવ લે નહિ અને ખાટા માલ આપે નિર્હ. સભા : 'સંસારમાં તો અનેક વિચાર કરવા પડે ને ?
હાય,
ઉ॰ : આ શ્રાવકના વિચારાની વાત ચાલે છે, સ`સારી જીવાના નહિ, સસારી જીવા તો માટેભાગે આર્ત્તધ્યાનના કે રૌદ્રધ્યાનના વિચારામાં હાય.
ઉ॰ : આવાને ધમી કહેવાય ? પુણ્ય ઉપર શ્રદ્ધાવાળેા કહેવાય ? તો મુચવાશે બાકી પુણ્ય નહિ હાય તો રક્ષણ માટે રાખેલેા નેાકર પણ જશે. આજે તો આવા ઘણા કિસ્સા નજરે ચઢે છે.
વિચારા
પ્રજારમાં
શ્રાવકને પેાતાના છેાકરા-છેકરીને કદાચ સ’સારમાં ય ઠેકાણે પાડવા પડે તો હું કે- એવુ' ઘર જોઇશ જ્યાં ધમ હાય પણ અધમ ન હેાય. શ્રાવક પેાતાના વિચારો પ્રગટ કરે તો ય લાક ખુશ થાય. તે વેપારાક્રિમાં ય કાઇને ઠંગે નહિ, સમજી પાસે એછા ભાવ અને મૂરખા પાસે વધુ ભાવ લે નહિ. તેના વેપારમાં ય અનાતિઅન્યાયાદિ વિચાર ન હેાય. તેના દુશ્મન પણ તેને ખરાબ ન કહે. વેપારી છે પતુ તેનામાં હરામ મેારી નથી, કાચ લેાભીયેા હશે તે જુદી વાત પશુ જીવ સારા છે તેમ તે કહે. સભા૦ : કમાવાની ચિંતા નથી પણ સાચવવાની ચિંતા છે.
પુછ્યું હશે લુંટીને લઈ
તમે બધા જો નાકરેને સાચવતા હેાત તો તે કદી ચાર ન થાત, આજે તો તમે નાકરાને એવી રીતે રાખા છે કે તે ચાર જ થાય ! નેાકર પાસે કામ કેટલું' કરાવે અને પગાર કેટલેા આપે! ? નાકર ઉઢાસ હાય તો પૂછે! ખરા કે- કેમ ઉદાસ છે ? શુ તકલીફ છે ? તેની તકલીફ જાણી દૂર કરતા હાત તો તમારા માટે તે માથુ' આપત. અડધી રાતે ખેલાવા તો આવત અને આજે તેા ડીયા બતાવે છે.
આ પચાસ ખેલ જે જીવ સમજીને ખેલે તે જાગતો રહે. પછી તેની શક્તિ કઢી ગાપવું નહિ. ન કરવાનુ કરે નહિ અને કરવામાં પાછી પાની પણુ કરે નહિ. પછી તો તે જીવ રાજના તપસ્વી થઇ જાય. પણ જેને પેાતાને જ ભાન હેાય તેનું તે જાણે. બાકી આ પચાસ બેલ આપણા બધાને ઉપકારક છે. જે ન મેલે તે ધા ઊષે માગે છે. બાકીના બેાલની વાત હવે પછી—