Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ર ૫૪ :
R : શ્રી જૈન શાસન અઠવાડિક) ૬ માંથી ભાગી થયા. રાજાઓને પરાજય સાંભળતા જ કશું યુદ્ધ કરવા આવ્યો. ખેચરેદ્ર ઇ કહ્યું- કર્ણ ! જે પ્રચંડ ગાંડીવ ધનુર્ધર પાર્થની સાથે તે સ્પર્ધા કરે છે. આજે હું જ જ તારા પરાક્રમને મુકાબલો કરીને તારા શૌયને જોઈ શકીશ..
પછી બન્ને વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. કર્ણના વીજળી વેગે છૂટતા બાણે જોઈને હું ૬ ખેચરેદ્રને આશ્ચર્ય થયું છેવટે તેણે પોતાના ધનુષ ઉપર બાણેના સંધ્યાન કરીને છે ભયાનક શરાશરી યુદ્ધ ખેલ્યું પણ ખેચનદ્રના બાણથી મમ સ્થળોમાં વિંધાઈ ગયેલો છે કણ ચાલુ યુદ્ધમાંથી જીવ બચાવીને નાસી ગયે. છે આથી ક્રોધથી ધમધમતા તમારા બંધુ, મામા તથા ભાઈઓ સાથે યુદ્ધ૬ ગ્રામમાં આવી ચડ્યા. ૬. બેચરે કહ્યું- દુર્યોધન તારા અહંકારના જવરને મારા બાણે ઇલાજ કરવા ઇ તલસી રહ્યા છે. અહંકારાંધ બનેલા તે મારા ઉપવન અને મહેલમાં અઠ્ઠા જમાવ્યા જ છે. પણ હવે હું તારી ચિકિત્સા કરૂ છું તું જોઈ લે. એમ કહીને તેણે શરસંધાન કર્યા.
સામે તમારા બંધુએ પણ કહ્યું કે– ગગનચર ! હજી તે મેં તારું કશું જ છે લીધું આ મહેલ કે ઉપવન તે શું હવે તો તારા પ્રણે અને સમૃદ્ધિ પણ મારા આ છે
તીક્ષણ બાણે ખેચી લેશે. યુદ્ધ માટે સજજ થા વાયડી વાતે ના કર. જેની તાકાત છે કે એ આખુ વિશ્વ તેનું છે. અને શત્રુની સહેજ પણ ઉપેક્ષા એ અમારી કુળ મયંકા નથી. 8 છે આમ કહીને તમારા બંધુએ પણ ભયાનક શર ટંકાર કરી બાણેની ઇર્ષા વરસાવી છે ૬ ખેચર સૈન્યમાં નાસભાગ મચી,
હવે એકલા પડી ગયેલા દુર્ધર શત્રને હમણાં જ બંદી બનાવી લેવાશે તેમ સમજીને વધુને વધુ શત્રુ તરફ આગળ વધી રહેલા તમારા બંધુ ઉપર પાછા ફરીને ૬ વિદ્યાધરોએ અચાનક હુમલો કર્યો. દરેકને ઘેરી લીધા અને યુદ્ધ કરી કરીને તે દરેકને છે ખિન્ન કરી મૂકીને છેવટે સૌએ બંધુઓના પગ તથા ગળામાં એક જ શુંખલા વડે ગાઢ રીતે બાંધી લીધા. તમારા બંધુની સઘળી રાજઋદ્ધિ આંચકી લઈને અત્યારે દુઃસહ જ છે. સૂર્યના તાપમાં તે ચરેન્દ્ર તપાવી રહ્યો છે અને જે તે દુર્યોધનાદિને બંધનમાં જ ૨ રાખીને તેના સૈન્યને બંધનગ્રસ્ત દશામાં બતાવી રહ્યા છે કે છોડવનારની તેમને આ છે આશા છે. છે આ સમાચાર સાંભળતા મેં કણ જ્યદ્રથાદિને બહુ ઉપાલંભ દીધા. પણ નીચા છે આ મેડા કરીને સાંભળીને તેઓ દૂર દૂર ભાગી ગયા છે. ભીષ્મ પિતામહે એ સાંભળીને જ હસ્તિનાપુરથી આવીને મને કહ્યું- અમે ના પાડવા છતાં દુર્યોધન ગોકુળ જેવા છે