Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] તરીકે પકડયો અને પેાતાના કેઢખાનામાં કે કયો. એક દિવસ ફરજિયાત તેના હાથમાં ભિક્ષા પાત્ર પકડાવીને ઘેરઘેરથી ભિક્ષા માગવાની લાચારીમાં તેને મૂક્યો. કેòખાનામા તૈલપની બેન મૃણાલવતી સાથે મુંજનાંદહિક-સંબં બધાયો, ગુપ્ત રીતે ભાગવાની તૈયારી થઇ, પણ આ ષડયંત્ર પકડાઇ ગયું અને મુજને ફાંસીના માંચડે લટકાવી દેવાયો.
પાપકર્મનું પરિણામ ખૂબ ખરામ-ભયકર આવે છે. કમકાઇ ૫. યા કરતા નથી. કર્મીનું શાસન ઘણું જ કઠાર છે. પાપનું મૂળ વહેલા મેાડા સૌ કેાને ભેગવવું
જ પડે છે.
કરવી પડી.
હિટલરના જન્મ સામાન્ય ઘરમાં થયો હતા. તેણે પેાતાની પાશવી શક્તિના બેહદ ફુગાવા કર્યા હતા. તેણે અસખ્ય માનવી એની સ્તલ કરી. યુરોપ આખાને યુધ્ધની આગમાં તેણે હામી દીધુ. લાખા પ્રાણીઓના જાન લીધા. આખરે આનુ પરિણામ કેટલુ` કરુણ આવ્યુ ? તેને પેાતાના જ હાથે આત્મ-હત્યા પાપનું કેટલું ભીષણ-પરિણામ આવે છે! આવી અનેક ઘટનાઓ પર વિચાર કરીને ભવ્ય-આત્માઓએ પાપકમથી દુર રહેવા માટે પ્રયાસ કરવા જોઇએ. ધન અને સત્તાને નોા અત્યંત ભયંકર છે. આમાંથી બધાએ બચવું જ હ્યું. જેમને ધન અને સત્તા અનાયાસે મળ્યા છે, તેણે તેના સટ્રુપયોગથી પરોપકાર અને ૫૨માના કાર્યો કવા જોઇએ. એક તિથિ પક્ષી હાઇકામાં હાર
માટુંગાના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે કરેલી રિટ પિટેિશન તિથિ પક્ષે
-
સિટી સિવિલ કેટમાં કરેલા કેસની કાર્યવાહી અટકાવવા માટે કરવામાં આવી હતી. રિટ પિટિશનમાં શ્રી માટુંગા જૈન શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટીએએ એવી રજૂઆત કરી હતી કે એ તિથિ પક્ષે કરેલા કેસ સિટી સિવિલ કે ના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી.
અને કેસ માટે ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી લેવી જેછતી હતી. આ રિટ અરજીને ડિસમીસ કરતા હાઈકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રીમતી .... કે. ખામે સિટી સિવીલ કાર્ટીના કેસમાં ચેરિટી કમિશનરને પણ એક પક્ષકાર બનાવાના આદેશ કર્યાં હતા, અગાઉ માટુંગા જૈન સ'ઘના ટ્રસ્ટીએએ બે તિથિ પક્ષને તેમની પેાતાની માન્યતા પ્રમાણેની આરાધના માટુંગા મરિમાં તેમજ ઉપાશ્રયમાં કરતા રોકવા માટે ત્રણ ઠરાવેા કર્યાં હતાં. આ ઠરાવે! સામે એ તિથિ પક્ષના શ્રાવકાએ રિાટી સિવીલ કાટમાં કેસ કર્યા હતા. આ કેસની વચગાળાના આદેશ પૂરતી સૂનાવણી પૂરી થઇ ગઈ અને આદેશ આવવાની તૈયારી હતી. ત્યારે એક તિથિ પક્ષે સુનાવણી અટકાવવા હાઇકાટમાં રિટ કરી હતી. જે આજે ડિસમિસ થઇ ગઇ છે, એમ શ્રી જિનશાસન રક્ષા સમિતિએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. -મુંબઇ તા. ૨૦-૪-૯૯