Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
થી જૈન શાસન (અઠવાડિક)
ના
રજી. ન. ૦, એન.૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુરુદશી છે
પણU
SI a fી
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિયરામચંદ્રસૂરી«jરજીમાણા
છે. જૈન શાસનમાં જાણવાનું અને ભણવાનું એટલા માટે છે કે જીવને સા યા અને છે
બોટાને ખ્યાલ આવે. સાચું આચરણમાં આવે નહિ અને હું છૂટે નહિ તે
તે નકામું છે. છે . સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનથી જીવને સાચા-ખોટા પરિણામનો ય લ આવે છે છું છે. જ્ઞાની જ્ઞાનની વાત કરે પણ અમલ કરવામાં અખાડા કરે તે તે અસલમાં જ, જ્ઞાની નથી. િ જે દેવ-ગુરૂ-ધર્મને માનીએ છીએ તેને ઓળખવાની ઈચ્છા ન થાય તો સમજવું છે છે કે સમ્યગઢશન છે જ નહિ. ૨ : જે જીવને સારામાં સારા દેવ-ગુરૂ મળે અને તેને દેવ-ગુરૂ થવાનું મન થાય છે
તે સમજી લેવું કે તે મુરખ શિરોમણી છે તેને કોઈ દિવસ સમ્યગઢશન થવાનું નથી. $ ર લ મારે અરિહંત થવું છે. અરિહંત ન થવાય તે માટે સિદ્ધ થઈને મોક્ષમાં જવું છે. છે છ ક મારે આ સંસારમાં રહેવું જ નથી. જેને આ મન ન હોય તે અસલમાં
અરિહંતને પૂજારી જ નથી. આ થવાનું મન થાય તેને સાધુ થવાનું મન છે જ. 9
તમને સાધુ થવાનું મન થતું નથી તેનું કારણ એ છે કે તમારે અરિત થઈને [. છે. છે કે સિદ્ધ થઈને મોક્ષે જવું જ નથી. - ર જ સંસાર અસાર ભગવાન બેલે અને તે ન લાગે તે જાણવું મિથ્યાત્વ ગાઢ છે તે
અસાર લગાડવાનું મન થાય તે મિથ્યાત્વ મંદ પડે. મં મિથ્યાષ્ટિને ભગવાનની ૪ એ વાત યાઢ રહે છે. તેને સુખ યા આવે તો અંદરથી જ અવાજ આવે કે મરી ,
જઈશ. તેને મેળવવાની ધાંધલ કરી તે કષાય તને ખાઈ જશે. છે કે દુનિયાના રંગ-રાગમાં શું બન્યું છે? દુનિયાની કંઈ ચીજ જોવામાં, સાંભળવામાં, આ જ ભોગવવામાં આનંદ આવ્યો તે આત્મા બગડો જ સમજો સંસાર તે નવું.
ગંધાતુ કીચડખાનું છે આ કીચડખાનામાં તેને જ આનંદ આવે કે જે મિથ્યાત્વ છે અવિરતિ અને કષાયમાં બેહોશ હોય.
• . જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (૬.ખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.