Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અક ૨૫-૩૦ તા. ૧૬-૩-૯૯ :
વા
તત્રાડન્યત્ર વા સાધુકાયે વૈદ્યાય તાવસ્મિત વસ્ત્રાદિપ્રદાન પૂર્વ મુક્ત પ્રાયશ્ચિત દેમિતિ ।
શ્રાદ્ધજિત ગ્રન્થ એ છેદ ગ્રન્થ છે એમાં પ્રાયશ્ચિતના અધિકાર આવે છે. આ ગ્રન્થની રચના પૂર્વાચાર્ય પૂ. આચાર્ય ભગવન્ત શ્રી ધર્માંધાષસૂરિજી મ. કરેલી છે અને એ ગ્રન્થ પર ટીકાની રચના એમના જ પ્રશિષ્ય કોઇ મહાત્માએ કરી છે. એમણે 'અહિ પેાતાના નાના ક્યાંએ નિર્દેશ કર્યો નથી. શ્રી શ્રાદ્ધજિત નામનો આગમ ગ્રન્થના ઉપરેત આ પાઠના અ ભાવાર્થ આ પ્રમાણે છે.
આ બન્થમાં કાઇ માણસે ગુરૂદ્રવ્યનું ભક્ષણ કર્યુ હાય તેનુ પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યુ` છે.
-
આવે છે.
ગુરુના (સાધુના) મુહંપત્તિ આસન – સુથારા વગેરે તથા જલ-આહાર અને આદિ' પઢથી લીધેલ વસ્ત્રાદિ અને સુવર્ણાદિને શ્રી શ્રાદ્ધજિત ગ્રન્થકારે તથા ટીકાકારે ગુરૂદ્રવ્ય તરી ગણ્યા છે.
$
-
: ૬૭૫
અદ્દિગ્રહાદપ્રત્યપાયાપગમાદ્ય
ગુરૂના (સાધુના) મુહપત્તિ આસન વગેરેના પરિભાગ કર્યા હાય તા ભિન્નમાસ” પ્રાયશ્ચિત આવે. જલના પરિભાગમાં “માસગુરુ” અન્ન (આહાર) ના ભાગવટામાં “ચતુલ દુ” વસ્ત્રાદિના પરિભાગમાં ચતુર્ગુરૂ” અને સુવર્ણાષ્ઠિના પરિભાગમાં “ષ ્ લઘુ”
આ રીતે શુરૂ (સાધુ) ના દ્રવ્યના પરિભેગ
ભાગવટા કે ભક્ષણમાં પ્રાયશ્ચિત
-
થતા
અહિયાં વસ્ત્રાદિના વિષયમાં વિશેષ વિધિ (વિધાન) શાસ્ત્રકાર બતાવે છે. અહિ વસ્ત્રાદિના વિષયમાં તે દેવદ્રવ્યમાં કહેલા પ્રકાર પ્રમાણે પ્રાયશ્ચિત આપવુ. જેમ કેાઇએ દેવદ્રવ્યનું ભક્ષણ ર્ક્યુ હાય અને પછી પાપના પશ્ચાતાપ પ્રાયશ્ચિત લેવા આવે એણે જેટલુ દેવદ્રવ્યનુ ભક્ષણ કર્યુ. હાય તેટલુ દ્રવ્ય દેવદ્રવ્યમાં ભરપાઈ કરાવવાપૂર્વક તપનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે એમ કેાઇ માણસે પુડ્ (સાધુ) ના વસ્ત્ર માંબલી વગેરેના પરભાગ ભાગવટા) કર્યા હાય અને એ પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે તેની પાસે તે સાધુ (જેના વસ્ત્રાદિના ભેાગવટો કર્યા હેાય) ના કે બીજા કાઇ સાધુના કારનાં (વૈયાવચ્ચમાં) વૈદ્યાદિમાં કે સાધુને બન્દિગૃહમાં (જેલમાં) નાખેલ હાય તે આપત્તિ દૂર કરવા તેટલા પ્રમાણવાળા વસ્ત્ર કાંબલી વગેરે અથવા તેની કિંમત પ્રમાણેના રૂપીયા આદિ અપાવવા પૂર્વક તપનું પ્રાયશ્ચિત આપવું.
વસ્ત્રાતિ ગુરુને (સાધુને) વહેારાવેલ હોવાના કારણે ગુરૂદ્રવ્ય કહેવાય. પરંતુ સુવર્ણાદિ તે ગુરૂને (સાધુને) વહેારાવાય નહિ તે તે સુવર્ણાઢિ ગુરૂદ્રવ્ય કઇ રીતે કહેવાય ?