Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
A : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] ૬િ કે એવી નથી કે જેમાં પાપની વાતે ન હોય અને પાપકથા એવી ઘણી છે કે જેમાં જ ૨ ધર્મનું નામ પણ ન હોય. છે ધમકથામાં પાપકથા લાવવી જ પડે ? ઇ ધર્મકથામાં પાપકથા લાવવી જ પડે, કેમકે તેમાં જે પાત્ર લે તે કાંઈ પહેલેથી છે છે તે ધર્મ હોય જ નહિ. ધર્મકથામાં તે બધી સામગ્રી તૈયાર. એકલો ધર્મ તે મુનિ
પણામાં જ હોય; અને જન્મતાં જ કોઈ મુનિ હોય? નહિ જ. પહેલાં તે પાપની છે. જ સામગ્રીમાં જ દરેક હોય. વૈરાગ્ય તે પછી જ આવે ને ? પહેલાં તે એ ગૃહસ્થ જ ૨ હોય એટલે ધર્મકથામાં બધી વસ્તુનું નિરૂપણ હોય. ધર્મકથાને પાપકથા બનાવવી છે
સહેલી છે; તે ન બનાવાય માટે ધર્મકથક શું બોલે, પ્રશ્નોના ઉત્તર . રીતે આપે, તે ૨ એ બધું નક્કી કરવા ભગવાનના અઠ્ઠાણું પુત્રોની વાત આપણે લીધી છે. ધર્મકથાના
નિમિત્તને પુષ્ટ કરવા જ આપણે એ વાત લીધી છે. છે અઠ્ઠાણું પુત્રનું દષ્ટાંત શું સમજાવે છે?
સંસારના રસિયાને સંસાર રુચ, અર્થકામના પ્રેમીને અર્થકામની વાત ગમે, આ ૬ એટલે એની પાસે સહેજે એવી જ વાતચીતે હોય અને એવાઓ પૂછે પણ એવું જ
એ બને, પણ ધર્મકથક ઉત્તર શું આપે, ઉપદેશ કયો આપે તે આ દૃષ્ટાંત આપણને જ બરાબર સમજાવે છે. આજે તે કહે છે કે “અમે ગમે તે પૂછીએ, તમારે તે બસ! છે કે “હા” કે “નામાં જવાબ આપવાને; અને જે એમ જવાબ આપવાની તૈયારી ન હોય ? ૨ તે કહી દો કે “નથી આવડતું.” બાકી, કેઈ લાંબી પંચાત અમારે ન જોઈએ. એક ઇ. છે પ્રશ્ન પૂછીએ એના જવાબમાં અર્ધો પોણો કલાક લે તે ન ચાલે, એટલી કુરસ છે જ કેઈને ન હોય.” શાસ્ત્રકાર કહે છે કે પ્રશ્નકારને ગમતા હોય તેવા ઉત્તર આપવાને બી , ૬િ ધર્મોપદેશકે બંધાયા નથી. જેમ એ મરજી મુજબના પ્રશ્નો પૂછે તેમ ઉપદેશક પણ રે પોતાની મરજી મુજબના ઉત્તરો આપે. બેયની ઈચ્છામાં ભેદ છે. એ ભેદને જાળવી એ રાખવા જ્ઞાની અમને ફરમાવે છે. મહાપુરૂષ એવે પ્રસંગે કે રસ્તો લેવો તે બતાવે છે જ છે. આ દૃષ્ટાંત એ જાણવા માટે લીધું છે. છેભગવાને પંચાત ને કરી ? ૨ અઠ્ઠાણું પુત્ર પ્રભુને પુછવા આવ્યા પણ ભગવાને એમને જુદી દિશામાં ફેરવી છે જ નાખ્યા. એ આપણે જોઈ ગયા. સંસારની અસારતા તથા ધર્મની ઉત્તમા બનાવીને
ભગવાને અઠ્ઠાણુને મૂંડી નાખ્યા. ભગવાને બીજી પંચાત ન કરી. પૂછવા આવતારા દ પણ પોતાના દીકરા હતા અને જેની સાથે તેમને ઝઘડે હતો તે પણ પિતાનો જ છે