Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૧૬ :
: શ્રી જૈન શાસન અઠવાડિક છે છે. વિશ્વમ, મોહ કે સંશયરહિત જ્ઞાન, સ્વમાં પર બુદ્ધિરહિત, પરમાં પિતાપણાના જ મમવરહિત અને સર્વજ્ઞકથિત ઉપદેશમાં શંકારહિત શુધ્ધ અધ્યવસાયરૂપ સાચા બોધ છે 2 સહિતનું અનુભવરૂપ સમ્યગજ્ઞાન છે દર્શન અને જ્ઞાન સહચારી ગુણ છે જેડિયાં છે
ત
છે.
- રાગ-દ્વેષરહિત ચિત્તની વીતરાગઢશારૂપ પરિણામ, ક્રોધાદિ કષાયરહિત સમતારૂપ ૬
આચરણ અહિંસાદિ પાંચ વ્રતનું કડક પાલન એ સમ્યફ ચારિત્રને મર્મ છે પૂર્ણ છે છે ચારિત્રઢશા તે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે.
- જમન-મન (બેંગલોર, જ – હાસ્ય હજ – ', સિંહ પોતાની અદાથી બેઠા હતા રમતું રમતું એક સસલું આવ્યું સસાભાઈ – આ જંગલને રાજા કેરું? સસલાએ કહ્યું – આપ જ હોવ ને ! દેડતું હરણ આવ્યું – એય ! આ જંગલનો રાજા કેરું? હાફતું હરણ બહ્યું – તેમ જ છે ને! તેફાની હાથી આવ્યો - અલ્યા! આ જંગલનો રાજા કેણુ? .
ગુસ્સે ચઢેલા હાથીએ સિંહને સુંઢથી પકડ ગોળ ગોળ ફેરવી ઉચે આકાશમાં ફેંકી દીધે.
સિંહ બે – ના કહેવું હોય તે ના કહો પણ મારે છો શું કરવા ? ?
એક વખત એક કીડી અને એક હાથી થપે રમતાં હતાં. રમતાં રમતાં , હાથીને દાવ આવ્યો. હાથી કીડીને શેધવા લાગ્યો.
મહા મહેનતે કીડીને શેતે હાથી બ, કીડી બહેનને થપે. ત્યારે કીડી કહે – તને કેવી રીતે ખબર પડી ? હાથી કહે – તમારા સેન્ડલ બહાર પડ્યા હતાં.
આચાર્ય – શીરવ, કાલે સ્કૂલમાં કેમ ન આવ્યું. શીરવ – સર, વરસાદના કારણે આચાર્ય - અચ્છા, આજે કેમ આવ્યો ? શીરવ - તેની રાહ જોવામાં.
-વિક્રમ-દપિલ