Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વિવાટિકા.
==ી
વિશિ. .
પ્યારા ભૂલકાઓ,
કુલ કરતાંય વધુ કમળ બનાય કરિયા કરતાં ય વધુ વિશાળ બનાય માખણ કરતાં ય વધુ વેત બનાયા જાત માટે હૈયાને કઠણ બનાવાય
જગત જીવો માટે અતિ કેમળ બનાયા આવું હું બનશે તે જ નિરંજન, નિરાકાર અને સિદ્ધ સુખના ભોકતા ૨ બનશે. ઠેર, છીછરૂ, કઠણ અને કાળા હાયથી જાત જીતી શકાશે પણ પ્રભુ વીરના છે. પથે સંઘરવું હશે તે કોમળ અને ઋજુ હૃઢયે જ વિન્ય પ્રાપ્ત કરી શકાશે.
દરનું આંગણું જેટલું સ્વચ્છ હશે તે મહેમાનોને રહેવું ગમશે. અસ્વચ્છ ઘરનું જ ૬િ આંગણું જોઈને જ આવેલો મહેમાન વહેલી વિઢાય લઈ લે છે. બસ, તે સમજી જાવ. ૬ છે શું સ્વચ્છ હશે તે ધર્મ વધુ હશે. હૈયું મેલું હશે તે ધર્મ નહિ રહે ૨. છે પણ ધર્મ કિયાએ રહેશે. અનાદિ કાળથી આપણે આત્માએ ઘણું પાત્રાએ કરી પરંતુ છે છે તે યાત્રામાં આપણે કયારેય હદયવાળા બન્યાં છીએ. ઘણીવાર અઢળક સંપત્તિના સ્વામી છે જ બે-ચા, સ્વરૂપવાન બન્યા હોઈશું પણ ક્યારેય હદયવાળા બન્યા ખરા?
આપણે હાચવાળા બન્યા કે નિર્ણય બન્યાં? આપણું હદયમાં લાગણી જેવું ? છે કાંઈ છે કે નહિ ? દયાદિ ગુણે છે કે નહિ? હૃદયની કઠોરતાથી ધર્મ કરવા છતાં, આ માસક્ષમણહિ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં, વડીલોની સેવા, ભક્તિ, સ્વાધ્યાયાદિ કરવા માં છે છતાંય હઠયમાં ધર્મના બીજ કેમ ઉગતા નથી. છે કેખર ભૂમિમાં નાખેલું બીજ ઉગે ખરા? તે ફેગટા જ જાય છે તેમ કઠોર છે હૃદયમાં ધર્મ બીજ ક્યાંથી ઉગે ? તે ચાલો. હયાની ભૂમિને ઋજુ બનાવીએ.
રવિશિશુ C/o. જૈન શાસન
સ્વામીની મરજી પ્રમાણે વર્તવું એ સેવકને ધર્મ છે.