Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કે ચ તુ ૨ સિં હ ની ચ તુ રે છે !
–રાકેશ ઠક્કર સાહ રહ રુહ જ હશે કે હું તેના
એક ગામમાં ચતુરસિંહ નામને માણસ રહેતો હતો. તેનામાં નામ જેવા જ છે ૨ ગુણ હતા. તે બહુ ભર્યો ન હતો. છતાં ચતુરાઈમાં તેને કઈ પહોંચે એમ ન હતું. આ જ કોઈપણ કામ હોય તે ચપટી વગાડતામાં કરી બતાવતો. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે આ
મદદ પણ કરતા. એટલે ગામમાં તેને બધા માન આપતા. ૬. ચતુરસિંહની પુત્રી હવે મટી થઈ ગઈ હતી. એના લગ્નની ચિંતા તેમને સતા- ૨ ર વતી હતી. ઘણા છોકરા જોયા ત્યારે એક કિશોર તેમને પસંદ આવ્યો. ચતુરસિંહને છે જ થયું કે પોતાની પુત્રી નંકિશેરની વહુ બનીને સુખી થઈ શકશે.
નંદકિશોર શહેરમાં ધંધો કરતે હતે. કામ સારું ચાલતું હતું. તેની સાથે જ હું પુત્રીનું લગ્ન ગઠવવા તે આતુર હતા. પણ નકિશોરના પિતા બદ્રીપ્રસાદનો વિચાર , છેઆવતા તે અટકી જતા હતા. બદ્રીપ્રસાઢ આમ બધી રીતે સારા હતા. ફક્ત પિયાના છે
લેભી હતા. ગામ લોકોએ ચતુરસિંહને કહ્યું કે દરેક માણસમાં કોઈને કોઈ અવગુણ જ કે હાય જ છે. તમે ઘણુ ચતુર છે, એટલે વાંધો નહિ આવે. " ગામલોકોએ હિંમત આપી એટલે ચતુરસિંહ બદ્રીપ્રસાઠના ઘેર પહોંચી ગયા.
દરવાજા પર ટકેરા મારી ચતુરસિંહે પૂછયું, “બદ્રીપ્રસાદ ઘેર છે કે આ
બદ્રીપ્રસાદે નેકરને બુમ પાડી કહ્યું : “અરે જમુ, દરવાજે બોલ તે. જે ને કોણ છે એ આવ્યું છે? દરવાજો ખૂલ્યો એટલે હસીને ચતુરસિંહ ઘરમાં દાખલ થયા અને જ બદ્રીપ્રસાદને નમસ્કાર કર્યા. બદ્રીપ્રસાદે એમનું અભિવાદન કર્યું અને કહ્યું : “આ વ આવે. મેં તમને ઓળખ્યા નહિ. કહો કેમ આવવાનું થયું ?'
ચતુરસિંહ સહેજ અચકાતા કહ્યું : “જી, એ તો હું આપના પુત્ર નં કશોરના સંબંધ માટે આવ્યો છું મને નંકિશોર પસંઢ છે. એમને મારા જમાઈ બનાવતા ગૌરવ અનુભવીશ.” ત્યારે બદ્રીપ્રસાદ કહે, “જુઓ ભાઈ, મારો પુત્ર નંકિશોર ભણેલ- ગણેલ અને ધંધે કરતે સફળ યુવાન છે. એટલે બધાને પસંદ આવે છે. હમણાં જ
એક ભાઈ માર્ગે લઈ આવ્યા હતા. પૂરા એક લાખ આપવાનું કહેતા હતા અને સાથે જ કે દ્વિચક્રી વાહન પણ.” દિ ચતુરસિંહ ના સમજે એવા નાદાન તે હતા જ નહિ. બદ્રીપ્રસાદને ઈશારે જ છે તે સમજી ગયા. છોકરે હાથમાંથી જવા દેવાય એમ ન હતો. એટલે થોડીવાર વિચાર ?