Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૩/૪૦ તા. ૨૫-૫-૯૯ : છે તિર્યંચ સ્ત્રી. પુરૂષ અને નપુંસક વેદ, દેવ-ત્રી અને પુરૂષ વેદે, નારકે નપુંસક વેદે . છે એમ કુલ નવ એ. એ રીતના ૮ અને ૯ સાર થાય.
(૧૦) અઢાર : જીવના અઢારસે આ રીતે થાય પૃથ્વીકાય, અપકાય. તેઉકાય, છે જ વાઉકાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતાં ૧૮ ભેઢ થાય.
(૧૮) એગણીશ પ્રકારે : જીવના એગણીશ ભેદ આ રીતના થાય. બાકર જ એકેન્દ્રિય. સૂકમ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, આ પાંચના ૨. પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં દશ ભેઢ થાય તથા પંચંદ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ, નપું- જ તે સક વેદ, ચંદ્રિય તિય“ચ સ્ત્રી, પુરૂષ અને નપુંસક, વેદે દેવ-સ્ત્રી અને પુરૂષ રૂપે છે છે તથા નારકી-નપુંસક વેદે એમ કુલ નવ ને દશમાં ઉમેરતાં એગણીશ ભેદે થાય.
' (૧૯) વીશ પ્રકારે : જીવના વીશ ભેરું આ રીતના થાય છે. પૃથ્વીકાય, અપકાય, જે દિ તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસંશી પદ્રિય છે અને સંજ્ઞી પંચૅરિય-આ દ્રશના પર્યાપ્તી અને અપર્યાપ્તી ભેઢ ગણતા વશ થાય.
(૨) એકવીશ પ્રકારે. જીવના એકવીશ ભેદ થાય તે આ રીતે-પાંચ સ્થાવરના આ સૂક્ષમ અને બાઇર ભેઢ ગણતાં દશ થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્તા ગણતાં વિશ જ થાય અને એક બસને એમ એકવીશ જોઢ થાય.
(૨) બાવીશ પ્રકારે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને સ્ત્રી-પુરૂષ અને ૪ ૨ નપુંસક એમ ત્રણ પંચેન્દ્રિય ગણતાં કુલ અગ્યાર ભેદ થાય. તેના પર્યાપ્ત અને ૬ જ અપર્યાપ્ત ગણતા બાવીશ ભેદ પણ થાય.
આ રીતે વિવક્ષા કરતા જીવના અનેક ભેદ પણ થાય છે. પાર્થ અત્મિસાત્ કરવા માટે આ બધી વિચારણા ખૂબ જરૂરી છે.