Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લઘુ બોધકથા –
k ૫ રી ક્ષા :
પૂ. સા. શ્રી અનંતગુણથીજી મ. સ. જ કલાક કામ કરતા
એક શ્રીમંત શેઠ હતા. એકવાર તેમના હાથે તેલ-ઢોળાઈ ગયું. તો તેમણે ૪ છે બચાવાય તેટલું વાસણમાં ભર્યું છે કે બાકી રહ્યું તે પોતાના જૂતા ઉપર ચોપડવા છે જ લાગ્યા અને તેને જરાય દુરૂપયેગ-દુર્વ્યય ન થાય તેની કાળજી રાખી. આ પ્રસંગ છે.
તેમની નવી વહુએ જોયો. તે પણ હોંશિયાર હતી. તેથી વિચાર્યું કે મારા સસરા જ 2 કૃપણ છે કે કરકસર સ્વભાવવાળા તેની પરીક્ષા કરવી જોઈએ. છે બે-ચાર દિવસ થયા પછી બપોરના સમયે તે નવી વહુ એકઇમ બૂમાબૂમ- છે
ચીસાચીસ કરવા લાગી, માથું પછાડવા લાગી અને રડવા લાગી. આખું કુબ ભેગું કરે થયું. જેમ જેમ ઉપાયો કરે–તો મને ઘણી પીડા થાય છે કહી માથું પછાડવા લાગી. છે છે ત્યારે શેઠે વાત્સલ્યથી પૂછયું કે-વહુ બેટા! આવી પીડા પહેલા ક્યારે થયેલી ? તેણી ને
હે કે-મારા પિતાજીને ઘેર આવી માથાની દુખાવાની સખત પીડા થતી. પણ તે મારા જ કે પિતાજીનું ઘર હતું તે જે ઉપાય કરતા તે મટી જતી.
ત્યારે શેઠ એકદમ વાત્સલ્યથી પૂછ્યું કે ચિંતા કરો મા. તમારા પિતાજીએ જે છે ઉપાય કરેલ તે કહો તો હું પણ તે ઉપાય કરી તમારી પીડા દૂર કરૂં.
વહુ–મારા પિતાજી સાચા મોતીનો લેપ કરી માથા ઉપર લગાવતા ને પીડા છે એ શાંત થઈ જતી અને મને ઘણું જ રાહત થતી.
આનંદમાં આવેલા શેઠે કહે કે આમાં શું છે? હમણાં જ તમારી પીડા શમાવી છે ઈ દઉં. તેમ કહી તિજોરીમાંથી સાચા મોતી કાઢી તેને લેપ કરવા વાટવા માટે તૈયાર છું છે થાય છે. ત્યાં તે વહુ એકમ બેઠી થઇ ગઈ અને કહે કે, મારી પીડા શાંત થઈ ગઈ. છે
શેઠને નવું નવું લાગ્યું કે આ શું ? છે એટલે વહુએ તેમને આશ્ચર્યનું સમાધાન કરતા કહયું કે જ્યારે તેe. ઢોળાઈ પર gિ ગયેલ અને આપે આપના જૂતા ઉપર લગાવ્યું તે જોઈ મને થયું કે મારા સસરાજી થઇ જ કૃપણ છે કે કરકસર સ્વભાવવાળા? તેની પરીક્ષા કરવા આ બધું નાટક કર્યું તે મને રે જ માફ કરો. કૃપણુતા તે દોષ છે અને કરકસરતા તે ગુણ છે.
સી વિવેકી વાચકો જીવનને ઉજજવલ બનાવવા કૃપતા દોષથી દુર રહો અને શ કરકસરતા ગુણને પામી આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ સાધે તે જ ભાવના.