Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* હાલારદેશાધારક .આ વિજયકૃતશ્રીછજી મહારાજની પ્રેશર મુજબ શાસન અને સિદ્ધાન્ત ર તા પ્રચારનું
Mums
જનની 2112161
કાકિ •
માારાા વિરાા હૈં, શિવાય ન માય થ
-તંત્રી
ડ્રેમચંદ મેઘાજી ગુઢા
(લઇ) (શજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ સુરેશચંદ્ર કીરચંદ ઠ
(34) પાચંદ થી 33 (થાનગઢ)
વર્ષ : ૧૧]૨૦૫૫ દ્રિ જેઠ સુદ ૯ માઁગળવાર તા. ૨૨-૬-૯૯ [અંક : ૪૧-૪૨ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
4 પ્રકીર્ણાંક ધર્મોપદેશ !
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુ–િ૧૩ શુક્રવાર તા. ૭–૮–૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુખઇ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયુ હાય તા ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મુ' ) અવ॰ ) તમે અભવ્ય છે? દુભવ્ય છે. ? ભારેમી ભવ્ય છે ? ભવ્ય છે! તેા શાથી છે ? તમને આ સંસાર જરાપણ ગમતા નથી અને મેાક્ષ જ ગમે છે? શાસ્ત્ર કહ્યું છે કે-જેને આ સ`સાર ગમે નહિ અને મેક્ષ જ મેળવવાનું મન થાય તેને ભવ્ય કહેવાય. ભવ્યપણ' એટલે મેાક્ષગમન ચેાગ્યતા. જે જીવ મેાક્ષને માને તેને રાજ મેાક્ષ યાદ ન આવે તેમ બને ખરું ? આ દેશમાં જન્મેલા ઘણાને પરદેશની વાતા સાંભળીને એમ પણ થાય છે કે—અહીં ક્યાં જન્મ્યા ? ત્યાં જન્મ્યા હાત તે સારુ· હતું.’ તેમ તમને ઝટ મેક્ષે જઇએ તેા સારુ” એમ પણ થાય છે ? આવું મન ન થાય તે આ બધા ખેલ ખેલે તે પહેલા નખરને ગપ્પીઢાસ છે એમ કહેવાય ને ? ભવ્ય આત્માને પણ મિથ્યાત્ત્વ માહનીય કર્મ એવુ' ગાઢ હાય છે કે તેને પણ મેાક્ષની ઇચ્છા ન થાય, મેાક્ષ બેસે નહિ, મેાક્ષની મશ્કરી પણ કરે કે—મેાક્ષ કાને જોયા છે ? મેાક્ષ હાય તા બતાવા !' જે ચીજ અનુભવથી ગમ્ય હાય તે હાથમાં લઈને બતાવણ ખરી ? તમે બધા પણ જો આ ખેલ સમજી ગયા હૈાત તા ક્યારનાય ડાહ્યા થઇ ગયા ાત !
સમ્યક્ત્વ પામેલા જીવને જ આ ત્રણે મેાહનીયના ઉય થાય છે. સમ્યકત્વ કેાને