Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
O
* જ્ઞાનગુણ ગગા
-પ્રજ્ઞાંગ
સ'સારી જીવાના પ્રકાર,
(દ્રવ્ય લેાકપ્રકાશ, સ-૪ ના આધારે.)
(૧) સ`સારી જીવ બે પ્રકારે છે. (1) ત્રસ એટલે હાલી ચાલી શકે તેવાં (૨) સ્થાવર એટલે સ્થિર-હાલી ચાલી ન શકે, તેવા
(૨) ત્રણ પ્રકારે. સ્ત્રી, પુરૂષ અને નપુસક એમ વેઢથી ત્રણ પ્રકારે,
(૩) ચાર પ્રકારે. દેવ-મનુષ્ય, તિય અને નારક-એ ચાર ગતિના કારણેા
ચાર પ્રકારે.
(૪) પ્રાંચ પ્રકારે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પ'ચેન્દ્રિય લેઇથી.
(૫) છ પ્રકારે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કા, અને ત્રસ કાય એ પ્રમાણેના ‘કાય’ના ભેન્નથી.
(૬) સાત પ્રકારે. બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, સ ́ની પૉંચેન્દ્રિય, અસી પ'ચેન્દ્રિય; ઇન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ભેદથી.
(૭) આઠ પ્રકારે. સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય, ખાદર પર્યાપ્ત એકેન્દ્રય, સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય, એ ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
(૮) નવ પ્રકારે, (૧) ‘અ'ડજ' એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષી, સર્પ વિગેરે (૨) ‘રસજ’-એટલે રસમાંથી ઉત્પન્ન થતા મઢેરાના કીડા વગેરે (૩) જર યુ'થી ઉત્પન્ન થતા મનુષ્ય; બળદ વગેરે
(૪) સ્વેદજ-પરસેવાથી ઉત્પન્ન થતા જુ વગેરે (૫) સમૂરિ મ–જળા વગેરે (૬) પાતજ-હાથી વગેરે (૭) ઉભેઠથી ઉત્પન્ન થતા ખંજન વગેરે (૮) ઔષપાતિક— દેવ વગેરે (૯) સ્થાવર. નવ પ્રકારે આ રીતે પણ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિ ક્રાય એ પાંચ સ્થાવર, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય,
(અનુ. પેજ ૯૦૦ ઉપર)