Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૮૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. ૧ આરાધના કરીને આવે છે. તમારા ઘરમાં જેનપણાના સંસ્કાર જીવતા હોત તે ? કે મોટેભાગે આ પાક્ત નહિ. પણે તમારા ઘરનું વાતાવરણ જ એવું હોય કે તેના પર છે સારા સંસ્કાર પણ ધોવાઈ જાય. તમારા ઘરમાં ધર્મની વાત ક્યારે ક્યારે થાય ? એ આ એક કથા આવે છે કે- એક ક્ષત્રિયાણીને ગર્ભ રહેલે તેને પતિ બહારથી આવીને કે
તેણીને કાંઈ અટકચાળું કરે છે તે તે ક્ષત્રિયાણી પિતાના પતિને કહે કે-“શરમ નથી
આવતી! હવે આપણે બે નથી રહ્યા, ત્રીજે જીવ આવ્યો છે. હવે ખરાબ ચેષ્ટા ખરાબ છે જ વાત કરાય નહિ, તેના સંસ્કાર ગર્ભમાં આવેલા જીવને પણ પડે. હું તેને બાયેલો બનાવવા નથી માગતી.”
તમારા છોકરાને કાને રેજ સારી વાત પડવી જોઈએ કે- “સંસાર બેટે છે, , મેક્ષ જ મેળવવા જેવો છે, તે માટે સાધુ જ થયા જેવું છે.” આ વાત તમારા છે છે ઘરમાં સાંભળવા પણ મળે ? વર્ષોથી તમે આ વાત સાંભળે છે છતાં પણ આ જ સંસ્કાર તમારા ઘરમાં કેમ નથી ? તમે તે ખરાબ થયા છે પણ તમારા બકરાઓને છે.
તમારા કરતાં સવાયા ખરાબ કર્યા છે. તમારામાં થોડી ઘણીય મર્યાા હતી, તમારા રે છે સંતાનમાં તે ય રહી નથી.
સભા આ નિષ્ઠાન તે સાચું છે. પણ આપને જે ઉપાય હોય છે તે બહુ 8 જલા હોય છે એટલે બધા કરી શકતા નથી. : ૪ ઉ. તમારે તે એવો ઉપાય જોઈએ છે કે સંસારમાં મઝાય ચાલુ છે અને ધમ પણ કહેવરાવીએ. આવી વૃત્તિવાળા જી. કદી ધર્મ પામે નહિ.
સભા લડુ ભી ખાના એર મેક્ષ મેં ભી ગાના.
ઉ. પૂજામાં પણ કહ્યું છે કે-“ખાવત પીવત મેક્ષ જે માને તે સરદાર બહુ જ જ જટમાં.” તેવા જીવને તો મૂરખને સરકાર કહ્યો છે.
- તમારા ઘરમાં પણ ખાવા-પીવાહિની મઝા તે એવી ચાલુ છે જેનું વર્ણન ક જ પણ ન થાય. જેનકુળમાં જન્મેલો મોટે ભાગ રાતે ય મથી ખાય છે. રાત્રે ખાવામાં ર. છે હું બેટું કરું છું તેવું દુઃખ પણ તેને થતું નથી. કઢીચ મા-બાપ પોતે રાતે નહિ છે એ જમતાં હોય કે અભક્ષ્ય આદિ નહિ ખાતાં હોય. તે સભાઆમાં પણ અમારા બધાથી હા પડાય તેવી નથી. ૬ ઉતે પછી આજનાં કહેવાતાં જૈનકુળમાં જનમવું તે મહાપાપને ઉઢય હોય છે છે તે જ જમે તે વાત સાચી છે ને?