Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
થી ૮૫૦ ?
શ્રી જૈન શાસન [અઠવાડિક છે બિચાર, આવું યાદ પણ આવતું નથી અને જીવનને હારી જાય છે. સમાધિની છે
છે.
તે ચંદ્રયાને નિર્ધામણા કરાવવાથી, સમાધિ પત્યુને વરી તે પુણ્યાત્મા પહેલા
. . ખરેખ ન કેઇ, હાથ પણ ન પઇયે તેને હાથ ઝાલવો, તે સંવેગ છે રસમાં મુક્ત બનાવવા અને સમાધિ મૃત્યુમાં સહાધષ્ઠ બનવું તે આત્માની ઉત્તમતાની
અદ્ધિ નથી, તે, પણ એલી અવસ્થામાં કે પિતા ઉમર ખોટું કલંક છે, મારવાની રાજાની આજ્ઞા છે ત્યારે ! પણ સાચા ઘર્માત્મા માટે આ બધું સહજ છે. છે તે દેવ પાસ ઉદ્ધાર એવા સુજાતની પાસે આવી, પિતાની ઓળખાણ આપી ?
કહ્યું છે, તમારું પ્રિય કરું? અહી જ ધર્મામાની સાચી ધર્મભાવના પૂર્ણિમાને છે ૨ ચંદ્રની જેમ એળે કળાએ ઝળકી ઉઠે છે. જે સ્વયં દેવને બોલાવવા ગયે નથી, પણ » દેવો. બેલાવવા, આરાધના-સાધના કરી નથી જે અવસ્થામાં દેવ સહાય કરવા તૈયાર છે.
છે તે અવસ્થામાં ધર્મીત આમા તે વેરઝેરના બદલાની ભાવનામાં જ રહે. અને છેસામાનું ન જાવ, ધનપતિ નીકળે તેવી જ ભાવના વ્યક્ત કરે: જ્યારે આ જ ર સુજીત, સાચે ધર્માત્મા છે, સમ્યગ્દષ્ટિ આત્મા છે, “અપરાધી શું પાગુ ન વિતવીએ , એ ચિત્ત થકી પ્રતિકૂળ” ભાવનામાં અનારે છે. તેથી રાજા કે મંત્રી કેળનું પણ અપ્રિય છે.
કે અહિત નહિ ચીંતવતા એ જ ભાવના વ્યક્ત કરે છે કે, “નિષ્કલંક રીતે માતાપિતા મને જેનારા બને તે હું દીક્ષા અંગીકાર કરૂં” ખરેખર લઘુકમ ભવાત્માની . ઈ મન્તકશાની આ ઉમઢા પરાકાષ્ઠા છે. પછી દેવ તેની ભાવના પૂર્ણ કરે છે, રાત આવિ છે નિષ્કલંક જાણી બહુમાન કરે છે. અને તે ચારિત્ર લઈ સઘળા ય કર્મો ખપાવી એક્ષ- ૨.
પઢને પામે છે. આપણે તે ધર્માત્માની આવા પ્રસંગમાં જે સુંદર મઢશા છેતેને છે. છે જ વિચાર કરી તેવી મનશાને પામવા પ્રયત્ન કરીએ તે આ કથા આપણને લાભ આ
કરે. શ્રી જૈનશાસનને કથાનુગ, એ, કાનને ગમાડવા સાંભળવાનું નથી પણ હૃદયને ૨ કે અડાવવાનો છે, હૃદય પલટે કરવા માટે છે. આ ભાવના આવે તે જ આ છે ૨ શક્ય બને.
S
:
*
*
*