Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૬૦ :
શાસન [ અઠવાડિક) છે ૭ મી માસિકતિથિની ઉજવણી ઘાટલોડીયા અમદાવાદ : પાવાપુરી સેસાયટી મળે જેઓશ્રીની મંગળ છે જ આશિષ વર્ષના બળે શ્રી જિનાલયનું નિર્માણ શ્રી શામળા પાર્શ્વનાથ આદિ જિનબિબની પ્રતિષ્ઠા તથા શ્રી આરાધના ભવનનું નિર્માણ થવા પામેલ તે પુષ્યનામધેય દિ મહાન તપસ્વી સમ્રાટ વર્ધમાન તપના ક્ષેત્રે અજોડ સિદ્ધિ હાંસલ કરી તપધર્મની છે
અજોડ પ્રભાવના કરનાર સ્વ. પૂ. આ. પ્રવર શ્રીમત્ર વિ. રાજતિલક સૂ. મ. સા. ની છે ઇ ૭ મી માસિક સ્વર્ગારોહણ તિથિને લાભ શ્રી સંઘને ઘણું ઘણું સમયની પ્રતીક્ષા બાઢ જ પ્રાપ્ત થયો.
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન સમેત ત્રિદિવસીય ઉત્સવ ઉલ્લાસભેર ઉજવાઈ ૨ ર જવા પામ્યા. પૂ.શ્રીની વદ ૫ ની માસિક તિથિએ નાનકડા સંઘમાં પણ ૮૦ જેટલા છે છ આયંબિલ થવા પામેલ. ત્રણ દિવસ વ્યાખ્યાન, પ્રભાવના, પુજા, આંગી, ભાવના, ૧ જ ૪ દિવસ સાધર્મિક વાત્સલ્ય, આયંબિલવાળાને રૂા. ૩પ ની પ્રભાવના, જીવજય ની ટીપ જ આદિ પણ ઉમ ગભર થવા પામેલ. નાનકડો પણ એછવ સંધ માટે યાદગાર બની ૨ જવા પામ્યો. - કેલહાપુર લક્ષ્મીપુરી મળે નવાહિકા મહત્સવ સહ
- શ્રી નવપદજી ઓળીની આરાધના શાસન પ્રભાવક પ. પૂ. આ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ ૬. જ તથા પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા છે છે આદિ ઠાણાની પાવન નિશ્રામાં કરાડ નગરે ભવ્યાતિભવ્ય પંચાહિનકા મહોતસવ સહજ જ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાબા પૂજ્યશ્રી ઇચલકરંજી પધાર્યા. ત્યાં ચાતુર્માસની વિનંતી તથા જ જ ચાતુર્માસ બાદ માલબાગ વિસ્તારમાં નુતન જિનાલયની અંજન–શલાકા પ્રતિષ્ઠા છે ૨ પૂજ્યપાદશીના વરદહસ્તે કરવાની વિનંતિ થઈ. પ. પૂ. ગચ્છાધિપતીશ્રીની આજ્ઞા છે
આશિર્વાઢથી વિનતિ સ્વીકારતા પૂજ્યપાશ્રીનું ચાતુર્માસ ઇચલકરંજી નકકી થયું, જ વ્યાખ્યાનમાં ન મૂર્તિ, ૩ મંગલમૂતિ તથા સિદ્ધચક્રજી વિશ સ્થાનક તથા ' પટ્ટોના ૬
ચઢાવા લવાયા. શ્રી સંઘને લાખ રૂપિયાની ઉપજ થઈ ત્યાંથી પૂજ્યપાઠશ્રીને વિહાર છે છે ગોકાક, નિપાણી, કેટહાપુર તરફ થયો. કેહાપુર લક્ષમીપુરી શ્રી સંઘ તરફથી થયેલ છે ઇ શ્રી નવપદ ચૈત્રી એાળીની વિનંતીને સ્વીકાર થવાથી અરોના શ્રી સંઘને ઉત્સાહ છે
ખૂબ ખૂબ વધી ગયો હતે. જ શ્રી સંઘ તરફથી રખાયેલ નવાહિનકા મહોત્સવ દરમિયાન નિત્ય પ્રભાતીયા, ૨