Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫-૯
: ૮૫૩ જ સાધુના શરીર ઉપર રહેલા સાધુવેશ એ સાધુવેશ નથી રહેતો પણ એક જીવતા- ૨ ૬ જાગતા હાલતા-ચાલતા મડદા ઉપર ઓઢાડેલું તે કફન જ બને છે. ત્રણ લેકના ધણીની છે ર ગેરહાજરી છતાં મરીચિ સ્વચ્છ જ નથી બનતા. પોતાની પાસે આવેલા ભવ્ય જીવોને જ છે સાધુ ભગવંતે પાસે મોકલે છે. કેમકે શિથિલાચારની કબ્રસ્તાનમાં તેનું સાધુપણું ૬. કે હૃદયથી તે કફનાવાયું જ ન હતું. ચારિત્ર મોહનીય કર્મો જ મરીચિના શિથિલાચારની છે છે ઘર બેઠેલી.
પરીચિ પિતાની પાસે આવેલા ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડી પમાડીને સાધુ : છે ભગવંતે પાસે મોકલતા હતા. એટલેથી જ મરીચિની ઉત્તમ મનઃસ્થિતિની સીમા અટકી છે
નહોતી જતી. વાત તે એથી પણ આગળ વધેલી હતી. પોતાનાથી પ્રતિબોધ પામેલા છે તરફથી કેઈપણ અપેક્ષા પણ મરીચિએ નહોતી રાખી. આ વાતની જુબાની એક પ્રસંગ આપી જાય છે.
એક દિવસ મરીચિ ભયંકર જવરથી પીડાવા લાગે. ત્રિદંડી–પરિવ્રાજક હવાના છે નાતે અસંયમી હતા. “સંયમી અસંયમીની પરિચર્યા ન કરી શકે આવી શ્રી વિહત જ પરમાત્માની આજ્ઞાને ધ્યાનમાં રાખીને સાથે રહેલા કેઈ જ સાધુ વડે તેની પરિચર્યા છે
ન કરાઈ બુદ્ધ તેનાથી પ્રતિબંધ પામેલા મુનિવરેથી પણ તેની પરિચર્યા ન કરાઈ. આ છે આ મુનિવર સમજતાં હતા કે-ઉપકારીના ઉપકારને ભૂલાય નહિ, મરીચિ અમારા ? # મહાન ઉપકારી છે. અત્યારે ગ્લાન છે. તેની પીડા અમારાથી સહન કરી ન શકાય છતાં
ભગવદ્વાણી પણ એવી છે કે-વિનય એ ધર્મનું મુખ્ય કારણ જરૂર છે પણ વિવેક જ આ પૂર્વકને વિનય ઘર્મનું મૂળ છે. ઉપકારતા નાતે અગર જોઈને મરીચિની એવા કરવા જિ.
લાગી જઈએ. તે જે મા-બાપે અમને પાળી પોષીને મેટા ર્યા તેની પણ પ્લાન દશામાં સેવા કરવી અનિવાર્ય ફરજ થઈ પડે. ઉપકારી તરફ ઉપેક્ષા ન હોવા સાથે જ
જ્યાં ત્યાં જે તેની પરિચર્યા કરવા બેસી જવાની વિવેકહીને દૃષ્ટિ પણ આ મુનિવરોમાં જ ન હતી.
ઘણાંને આપણી પાસે પ્રતિબોધ પમાડીને મોકલ્યા છે તો આ દશામાં તેને ૨ સંભાળી લઈએ.” આવા ખોટા લાગણીવેડા તે સાધુ ભગવંતમાં ન હતા. જગત શું છે ૨ કહેશે ! આમ વિચારી જગતના આક્ષેપોના હળાહળ ઝેરના કડવા કટેરા ગટગટાવી છે છે જનારા શ્રમણ ભગવંતો જ આ સંસારને અરિહંતના સિદ્ધાંતનું અમૃત પીવડાવી શકે છે. કરી છે. બેટા લાગણીવેડામાં તણાઈ જનારા તે સિદ્ધાંતની હત્યા કરનારા કાતિલ હત્યારાઓ છે. આ જ મરીચિ અસંયમી હોવાથી સાધુઓ વડે પાલન નહિ કરાતે ક્ષાનદશામાં છે