Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૮૩૪ : ,
- શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે ૨ શમાવતા નથી શું ? હાથીની અંબાડીએ ચડનારા આ ખાડા-ટેકરા અને કાંટા- છે છે કાંકરાને પઢચારથી વેઠનારા તમને પીડતા નથી ?
નેહ મેહથી તમારા હિત માટે જંગલમાં રા–રાન ભટકતી આ કુંતીદેવીની જ દુર્દશા તમારા ક્રોધને પ્રજ્વલિત કેમ નથી કરતી ? િતની ષડયંત્રની વાત સાંભળ્યા પછી પણ નાથ ! નિશ્ચિત થઈને બેસી શું હું ૨ રહ્યા છો ? ઉઠે. સ્વામિ ! મ્યાન થઈ ગયેલા શસ્ત્રો સામે નજર કરો. હવે બેસી છે જ રહેવાને સમય નથી. આ શત્રુ હમણાં આ જ સમજે.
છે, વનવાસ વેઠવાની જડ જેવી સત્ય પ્રતિજ્ઞા ભાંગી જવાના ભયથી જે તમારી છે ખુમારી મરી પરવારી હોય તે આવી રહેલા તે નરાધમ શત્રુને સંહાર કરી નાંખવા ?
આ ભીમ તથા અર્જુનને આદેશ કરો.” છે . દ્રૌપદીની આગજરતી વાણીથી રેષાયમાન બની ઉઠેલા ભીમે પણ કહ્યું કે-“હે ?
વડિલબંધુ ! તમારી આજ્ઞાને લીધે જ પહેલા પણ શત્રુને સંહાર મારા હાથે તે જ છે. તે રહી ગયું છે. પણ હવે તે તે હત્યારાના પ્રાણ તેના શરીરમાંથી ખેંચી એ કાઢીને જ જંપીશ. મારી આટલી ચેતવણી છતાં જે નાથ ! તે નરાધમ ઉપર તમે છે સહેજ પણ પ્રસન્ન થશે તે તમે મારા માટે વડીલ તરીકે મટી ગયા હશે. આ
અર્જુને પણ દુર્યોધનાદિ તરફ સળગતે ક્રોધ એ.
હવે યુધિષ્ઠિરે- તમારા વચને ક્ષાત્રવંશનાં ક્ષાત્ર તેજને પ્રગટ કરે છે. પરંતુ આ છે મારા આગ્રહથી કેટલાંક વર્ષો પસાર કરી દે. એકવાર વનવાસની અવધિ પૂર્ણ છે જ થઈ જવા દે. પછી તે શત્રુને સહારે અનેક રીતે કરી શકાશે. પછી તે છે–રોકટોક શત્રુને સંહારી નાંખવામાં તમને કોઈ શું કરી શકવાનું છે ?
અને યુદ્ધ થશે ત્યારે આ ભીમ સંગ્રામમાં દુઃશાસન સહિત દુર્યોધનના કૃષ્ણના 4 કેશાકર્ષની વૈરની વસૂલાત કર્યા વગર રહેવાનો જ નથી. :
. આથી હમણાં આપણે આ સ્થાનથી દૂર દૂર સ્વર્ગની સુખ શાંતિ દેનારા કે - ગંધમાન પર્વતની ધરતી ચાલ્યા જઈએ. કે જેથી સમૃદ્ધિના અહંકારી ૮ શત્રુને ૨
આપણે જોઈ ના શકીએ કે વનવાસથી કૃશ થઈ ગયેલા આપણે તેની નજરે ચડી છે ના જઈએ. - વડિલ બંધુની આ હિતકારી વાતને ભીમ આદિએ સ્વીકાર કર્યો. અને ૬. પાંડવો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગંધમાદન પર્વતના હરિયાળા-રમણીય-સૌદર્યપૂર્ણ મનને આહલા દેનાર પર્વતાળ પ્રદેશમાં આવી પહોંચ્યા.