Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨
૮૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દાંતા–અત્રે પૂ. આ. શ્રી વિ. કમલરત્ન સૂ મ. આદિની નિશ્રામાં વિમલાબેન ર નથમલજીના વરસીતપ નિમિતે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સહિત પંચાહિક મહોત્સવ . જ રી. વઢ ૮ થી ઉજવા. પૂ. આ. મ.ની ૯૦મી ઓળી નિમિતે પ્રવચન ગુરુપૂજન અને ક ૧૨ રૂ.નું સંઘપૂજન થયું હતું.
દેલવાડામાં–તેઓશ્રી તથા પૂ. સા. શ્રી હર્ષિતપ્રભાશ્રીજી મ.ની નિશ્રામાં મુંડારા દિ વાળા તારાચંદજી તથા તેમના ધર્મપત્ની લીકીબેનના વરસીતપ નિમિતે શાંતિસ્નાત્ર ૨ આદિ પચાહિકા મહોત્સવ ઠાઠથી ઉજવાયો. પ્રવચન ગુરૂપૂજન, કામળીએ વહેરાવવી સંઘપૂજન વિ. થયા. ૪૦ રૂ.થી સંધપૂજન થયું હતું. '
ભાભર-અત્રે પૂ. આ. શ્રી વિ. સોમસુંદર સૂ. મ. તથા પૂ. અ. શ્રી વિ. કે જિનચંદ્ર સૂ. મ. આદિની નિશ્રામાં પૂ. ગણિ શ્રી સંયમરતિ વિ. મ. તથા પૂ. ગણિ છે ૮ શ્રી યોગતિલક વિ. મ.ને વૈશાખ સુદ ૭ ના પંન્યાસ પત્ર અર્પણ થયું તે પ્રસંગે ચિત્ર છે વઢ ૧૩ થી વૈશાખ સુઢ ૧૩ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર આદિ નવાહિક ભવ્ય મહોત્સવ યોજાયો હતો.
સોલાપુર–અત્રે પૂ. સા. શ્રી વિનેશ્રીજી મ. આદિની નિશ્રામાં પૂ. સા. શ્રી જ ૬ ૯૫લતાશ્રીજી મ.ના વરસીતપની પુર્ણાહુતિ પ્રસંગે અઠાઈ મહોત્સવ યોજાયે હતે. ૨ ચાંદરાઈ–પૂ. આ.દેવ શ્રીમદ વિ. નરત્ન સૂ. મ. આદિની નિશ્રામાં ઉમેઢાબા જ છે (રાજસ્થાન)માં ઐતિહાસિક એલીમાં નિશ્રા આપી ગામેગામ શાસન પ્રભાવના કરતાં
ચાંકરાઈ પધારેલ, ત્યાં બાલ દીક્ષાથી હીનાકુમારી પ્રકાશચંદ્રજીની દીક્ષાને ભવ વરઘેડે છે ૬ (૨થયાત્રા) વૈશાખ સુદ ૫ કિ. ૨૦-૪-૯૯ મંગલવાર ને સવારે નિકલેલ તેમાં પ. પૂ. ૬
પંન્યાસ પ્રવર શ્રી રસિમરતનવિ. ગણિવર્ય પણ પધારેલ. રથયાત્રા પછી બહુમાન સમારોહ ૨ છે યોજાયેલ તેમાં આચાર્યદેવશ્રીનું મંગલાચરણ પછી પ્રવચન થયેલ. બોલી બોલાવેલ,
બહુમાન પત્ર તથા વિદ્યાય તિલક આદિ પછી દીક્ષાર્થીએ પોતાના ઉદગાર કહેલ. તે જ જોઈ લોકેની આંખો ભીની થઈ ગયેલ. છે. સુરત-શ્રી કારસૂરિ આરાધના ભવન ખાતે પૂ. આ. શ્રી વિ. જશેષ સૂ. ૬
મ.ની આજ્ઞાથી પૂ. આ. શ્રી વિ. કલા પુર્ણ સૂ. મ. હસ્તે પૂ. ૫. શ્રી અભયશેખર વિ. ) છ મ.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી અજિતશેખર વિ. મ. ને રૌત્ર વઢ ૧૧ના ગપિંન્યાસ - ૫૪ પ્રદાન કરવામાં આવ્યા. તેઓ અોના વતની છે. ૨૧ વર્ષ પહેલા બંને ભાઈઓ 2 માતુશ્રી બેન ચાર ફઇબા બે કાકા દાદીમા એમ ૧૧ જણે દીક્ષા લીધી છે.