Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૭૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે કે સત્યને અથી નથી તે ધર્મ માટે નાલાયક છે ? છે આપણે અયોગ્ય માણસને સહકાર નથી ઈચ્છતા એવું ન માનતા. નાલાયકને
આ જ રાખવો એવો આપણે મુદ્દો નથી. એ કહી દે કે-“અમારી સ્થિતિ આ છે, જે ૬ અમારે કરવું પડે છે પણ હૈયામાં હું માનીએ છીએ,” તે ભલે આવે. માટે તે ત્રણ ? છે ગુણસ્થાનક રાખ્યાં. સંપૂર્ણ ત્યાગ એ છડું ગુણસ્થાનક, એ ત્યાગ એ પાંચમું ગુણ છે
સ્થાનક અને “ત્યાગ કરવા યોગ્ય એ માન્યતા એ ચોથું ગુણસ્થાનક. અરે ! સત્યના કે અથીને પણ રાખ્યો. પહેલા ગુણસ્થાનકને પણ પ્રભુએ અપનાવ્યું. સત્યનો અથ નથી છે એવો તે ધર્મ માટે નાલાયક છે. •
સભા“એનું શું થાય?'
એ રખડે. અનંતા નિગઢીયા નિગઢમાં પડ્યા છે તેમ એ પણ સારની ચારે જ ગતિઓમાં ૨પડે. જેને સુધરવું જ ન હોય ત્યાં શ્રી જિનેશ્વરદેવ પણ શું કરે? ભગવાને છે એવા માટે પ્રયત્ન કરવાની ના પાડી. છે જે આજ્ઞા ન માને તેને ન ભણાવાય ? જ ઠેઠ નિશાળીયાને ન ભણાવનાર શિક્ષક આળસુ ન કહેવાય. એના પ્રત્યે પણ છે ૬ શિક્ષક મહેનત કરે, પણ ક્યારે? એ શિક્ષકની આજ્ઞા માને તો ! બેસ કહેતાં બેસે, ઊઠ ૨ કહેતાં ઊભું થાય, અંગુઠા પકડાવે તે પણ પકડે, તે એના માટે મહેનત કરે; પણ જ છે “તમે મને કહેનાર કોણ?” એમ કહીને સામો થાય તે ? મૂર્ખને પણ ભણાવવાની છે. જ શિક્ષકની ફરજ ખરી પણ એ આજ્ઞા માને તે ! હોંશિયારને જે વાત એક બે વાર જ ૬ સમજાવે છે અને વધારે વાર સમજાવે, કદાચ એ એકાદ વર્ષ નાપાસ થ ય તે પણ આ ર શિક્ષક એને પ્રેમથી ભણાવે પણ ક્યારે ? “માસ્તર આવ્યા, ટાઈમ થયો !” એવી કાળજી છે. છે તે જોઈએ ને ? શિક્ષકની રજા વિના બહાર જવાય જ નહિ એમ તો એ માને કે નહિ? આ તો માસ્તરને પિતાના પગારદ્વાર નોકર માને, પિતાને એને શેઠ માને, આ એની પણ અવસરે હુરરે. બેલાવે ત્યારે માસ્તર પણ વિચારે કે–એ ભણે કે ન જ ભણે તેમાં મારે શું ? જ વર્તમાનના વિદ્યાર્થી-શિક્ષકનો સંબંધ : R' આ જમાનામાં વિદ્યાર્થી-શિક્ષકને જરાયે સંબંધ નથી. અવર લેવા પૂરતા દિ સંબંધ. કોઈ શિક્ષક જરા હોંશિયાર અને કડક હોય તે ઠીક, નહિ તે શિક્ષક આવે છે છે અને બોલી જાય, વિદ્યાર્થીમાં જેને ગરજ હોય તે સાંભળે, બાકીના રમે છે ઊઘે; આ છે આ સ્થિતિ છે, આમાં છે કાંઈ સંબંધ? આજે તે વિદ્યા છે ક્યાં? મૂર્ખતા જ છે; નહિ જ