Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. - સભા, “એવું બને?” - પાંચમા આરાના છેડા સુધી ભગવાનનું શાસન રહેવાનું છે માટે સર્વત્ર તે છે છે એવું ન જ બને પણ કદી કે સ્થળે એવું બની જાય તે બેથી માર્ગ નિભાવાય. ઘણા જ સ્થળે એમ પણ બને કે પક્ષમાં કેઈ ન હોય પણ તેથી ભળી જવાય? નહિ જ. છેશ્રાવક તે મજબુત જોઈએ:
સભાતે સલામ ભરી લેવી.” એ ન બને. સભા પણ સામે સલામ ભરે તે ?'
તોયે એનામાં ન ખેંચાવાય; એને ખેંચવાને પ્રયત્ન કરાય, પડન રને ન ખેંચવાની ભાવનાવાળો શ્રાવક નથી પણ પ્રભુના શાસનની બહાર છે. શ્રાવક તે મજબુત જોઈએ. અશુભેઢયે અમે ખરાબ બોલીએ તે અમને ચેતવવાની તમારી ફરજ છે. ચેતવતાં છતાં ન માનીએ તો ફેંકી દેવાની તમને સત્તા છે.
સભા “એને આ૫ અવિવેક નહિ કહ’ છે ' કહું તે હું મહાપાપી. આ શાસનમાં એવી લાંચ ન ચાલે. સાપુને બેલતા આ પહેલાં શ્રી સંઘનો ભય હોય જ. છે ઘર ઘરની અપેક્ષા ભગવાનના ભાગમાં ન ચાલે, જ ઘર ઘરની અપેક્ષા ભગવાનના માર્ગમાં ન ચાલે, તો તો સૌ પોતાને ફાવતું કે ૨ બોલે, પછી થાય શું? પેઢીના અગિયાર ભાગીયા હોય પણ સેઢામાં બે મત હોય ? ૨ જ નહિ જ લેણદેણમાં કે ચેપડામાં બે મત કદી નહીં. કંપનીના સો ભાર્ગયા હોય તે જ
એકજ ચેપડા રાખે કે સૌના અલગ રાખે? નોકર પણ સૌ દરેકના જુઠા રાખે એમ? જ છે એમ? ભાવ પણ માલને એક કે સે ? જો એમ કરે તે ભીખ માંગે. લીમીટેડ કંપની- ૬ ૨ ના એકજ ભાવ અને તે એકજ એજન્ટ કહે તે ભાવ. તે પછી આ શારાનમાં મગન,
છગન બધાનું જુદું ? પાટ એક આચાર એઠ, એ એક પછી અપેક્ષા જુદી શાની? જ કોઈ દીક્ષાને વારંવાર કહે, માન ને કે હું જરા જોરથી કહું, તમારે હિસાબે એ જ કુટેવ લાગતી હોય તે તેમાં પણ બીજે ધીમે ધીમે પણ કહે શું ? દીક્ષાની જ છે.
વાત ને ? પણ સંસારને સારો કહે ? જ શાસન કેનાથી ચાલે? જ શાલિભદ્રની વાતમાંથી તેમની દીક્ષાતી વાત હું કહું પણ તેમને ત્યાં નવાણું , કે પેટીએ રાજ ઊતરતી હતી, તમારે ત્યાં કેમ નથી ઊતરતી, એમ કહું? આજે તે છે