Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: વર્ષ ૧૧ : રાક ઉ૫-૩૬ તા. ૧૧-૫કે તે કબુલ કરીએ તો તે અમે પણ ગાંડા બન્યા એવા ગાંડા બનવાને અમારે મેખ દિ નથી. કુમારપાળ રાજાનું દૃષ્ટાંત કહી ગયા છીએ. એ વખતે દેવીને પાડા તથા બેકડાનું ર બલિઝ ન દેવાતું હતું. પહેલે દિવસે સો સે પાડા બોકડા, બીજે દિવસે બસ બસ, છે એમ નવમે દિવસે નવસો નવસે પાડા બાકડાને ભોગ અપાતા હતા. કુમારપાળ મહા- જ છે રાજાએ જૈનધર્મ પામ્યા પછી એ બંધ કર્યા. એથી કંટકેશ્વરી દેવી કે પાયમાન થઈ. ૯ કુમારપાળ પાસે પ્રત્યક્ષ થઈને ભેગની માગણી કરી, ત્યારે રાજાએ કહ્યું કે- હું ભગવાન 9 શ્રી જિનેશ્વરદેવને ધર્મ પામ્ય છું માટે મારાથી ભેગ આપવાનું નહિ બને. તું મારી જ કુળદેવી છે તે મારી ભાવનાનું રક્ષણ કરવાની તારી ફરજ છે. દેવીએ કે પાયમાન ૬ થઈને રાજાને ત્રિશુલ માર્યું જેથી ભયંકર વેઢના સાથે રાજાના શરીરમાં કેઢ રેગ - પેઢા થઈ ગયો. : જ શરીર અશાશ્વત છે ધમ શાશ્વત છે :
સવારમાં પિતાને કેઢી જઈને લોકે જેનધર્મની નિંદા કરશે એમ જાણીને દિ ધર્મની નિંદા ન થાય માટે રાત્રે જ ચિતામાં બળી મરવાનો નિશ્ચય કર્યો. તે જ છે. છે વખતે ઉદાયન મંત્રીને બોલાવી ચિતા પડકાવવાની આજ્ઞા કરી અને કહ્યું કે “તારા છે
હાથે જ ચિતા સળગાવી મને બાળી મૂક” ઉઢાયને ત્યાં કહ્યું કે “મહારાજ! સામાન્ય કે તિયોને બચાવવા આટલે ભેગ? આપ જીવતા હશે તે પછી ઘણી જીવઢયા પળાવી ૨ શકશો મર્યા પછી કાંઈ નહિ થાય.” કુમારપાળ ઉદાયન મંત્રીને કહે છે કે-અંતે તું છ વાણીએ ને ! મારી જાત માટે અહિંસાનો ભોગ આપું તે દુનિયામાં અહિંસા ક્યાંથી છ
ફેલાવવાનો ? જાત બચાવવા માટે એક વખત આટલા પણ હિંસાના પારણામ આવ્યા ૨ પછી અહિંસાની ભાવના રહેતી જ નથી, છતાં માને કે કઈ પુછ્યાયે એ ભાવના છે રહી પણ લેક તે વખતે મને કહી શકે કે “આપે તે વખતે શું કર્યું હતું ? માટે છે આ જાત માટે સૌ તેમ કરી શકે. વળી શરીર તો ફરી ફરીને પણ મળશે પણ ધર્મ નહિ છે
મળવાનો. અશાશ્વતી વસ્તુ માટે શાશ્વતી વસ્તુનો નાશ ન કરાય. શરીર અશાશ્વત છે કે
ધર્મ શાશ્વત છે. હિંસક કહી ધમની પુષ્ટિ કરી શકતું નથી. કુમારપાળ મહારાજાની ૬ છે આ વાત સાંભળી ઉદાયન મંત્રી તાજુબ થઈ ગયા. જ હિંસક કદી ધર્મની પુષ્ટિ કરી શકતો નથી :
હિંસક કઠી ધર્મની પુષ્ટિ કરી શકતું નથી. “અહિંસા પરમો ધર્મ એ ઉપદેશ દેવાનો અધિકાર અને રહેતું નથી. હિંસા કરવી પડી હોય તે પણ પોતાને પાપી ? છે જણાવે એની વાત જુદી પણ થઈ શકે, એમાં શું ?” એમ કહેનારની એ લાયકાત :
નાશ પામે છે.