Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૮૦૫
-
આ વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯
ર.ભા. “સાચી વાત છે, જે તરે તેજ તારી શકે, જ એક વાતમાં હા પાડયા પછી એનાથી જુદું નિરૂપણ ન થાય ?
અધમની શેહમાં આવીને તેની પાસે એક વાતની હા પાડયા પછી બીજે ? દિવસે પાટે બેસીને એ વાતમાં મારાથી કદી જુદું નિરૂપણ ન થાય, કેમ કે પેલે છે આવ્યો હશે તે !” એ શંકા થયા જ કરે. એકને મેં ખાનગીમાં કહ્યું હોય કે
આચારાંગ શાસ્ત્ર છે પણ એમાંયે ઘાલમેલ તે ખરી; પછી બીજા દિવસે કેઈ પૂછે ? ૨ કે, “આપ્યારાંગ કેવું ?” તો મારે લેચા લાપશી વાળવાં પડે; કહેવું પડે કે “આવું જ છે પૂછાય? તું એમાં શું સમજે ? એ બધી ઝીણું વાતે એવા ઝગડા કરી રાગદ્વેષમાં જ
ન પડાય” આવા લોચા ન વાળે અને સીધું જ “સારું કહી દે તે પેલો ગઈ ૬ કાલવાળો જમ જેવો એવીને બેઠો હોય તે તરત ગઈકાલને જવાબ યાદ દેવરાવે. ૨ ૨ મુનિને તે શાસ્ત્ર નિઃસંગ કહ્યા છે ? છે પભાઇ કેઈ કહે છે કે આ ધર્મ સમજવા તે કેટલાયે અવતાર લેવા જ જ પડશે.”
એને કહો કે તે ધર્મગુરુ કેમ થયા ? શાસ્ત્ર કહે છે કે સાધુમાં તે એક ૨ વાક્યતા જ હોય. કહ્યું છે કે ચિત્ત, વાણી અને ક્રિયા જેના એકરૂપ હોય તે સાધુ છે
અને બાકીના કુસાધુ. કેઈ કહે કે “લેક, જમાને, સમય એ બધું જુઓ તે જ જ અમે એ કાંઈ ન જોઈએ, કેમ ? “મરજી અમારી, અમારે લેકમાં રહેવું નથી.” મુનિને જ છે તે શા નિઃસંગ કહ્યા છે. તો મુનિ આગમનું જ બોલે છે છે જેનશાસનને જ્ઞાતા મુનિ આગમનું જ બોલે. એને એ અભ્યાસ જ પડી ગયો છે જ હોય. ગાંધીને ત્યાં ઢગલાબંધ ગંધીયાણ હેય પણ અભ્યાસ એ કે જે ચીજ લેવા ? છે જ્યાં હાથ નાખે કે વગર જેયે એ ચીજ હાઢમાં આવે. સારા ચિત્રકારને કુંડા તરફ
જેવું જ ન પડે. કુંડામાં પીંછી બન્યા પછી હથેલીમાં પણ બીજુ મેળવવાનું હોય પણ છે એને એ પણ જેવું ન પડે. એ તે મેળવાયે જ જાય. બધું રીતસર થયે જ જાય. એ જ એ કળા છે. અહીં પણ એ કળા જોઈએ. તમારા હૃદયની પરિણતિ ક્ષણે ક્ષણે પરિવર્તન :
પામે એજ અમારે જોવાનું. મુનિ સંસારને બેટે જ કહે, ભૂલથી પણ સારે કહે તોયે ? છે એને ડેબે જાણ. તરવની ઝીણી વાત જવા દઈએ પણ સામાન્ય વાત જેવી કે જ જ “સંસાર વગેરે તે એને મેઢ હોય જ. બ્રહ્મચર્ય સારું કે અબ્રા, એવી જ * મુનિને શંકા હોય ?,