Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧–૧–૯ :
: ૭૯૫ ૪ સભા, હજારો જે ધર્મમાં જોડાતા હોય તો જરા ન કહેવાનું છે કહેવામાં વાંધો છે??
એ કે “આવું પણ કહી શકાય છે એવું હજારોને થાય, પછી એનું છે છે પરિણામ શું ?' છે અમે ઢીલા થયા પછી સામે સુધરે ?
મને લાગે છે કે તમે શાહુકારને પણ એવી સલાહ આપે ખરા કે-લાંબુ ? છે ખેંચાય તેવું ન હોય તો વધુ કાળ જીવવા માટે બે પાંચ લાખ અલગ મૂકી દેવાનું છે. ર કાઢવું.” માનો કે એક માન્યતામાં અમે ઢીલા થયા, જે કે થવાય જ નહિ પણ તમને છે
સમજાવવા કહું છું કે માને કે ઢીલા થયા, એટલે પછી સામા સુધરે? કઠી નહિ. છે
પછી તે અમને એ બધે દોરવા આવેએ આવીને અમને શું કહેવાના? કે કે સભા એ કહી દે કે અત્યારે આટલું કરી લો, પછી આપવાનું છે ૨ હોય તે આપજે ને?” છે હવે એક વાર મેં એનું લીધું પછી એ મારું લેવાનું કે મને આપવાનો છે આ પછી તે એ કહેવાનું કે “માથું હલાવ્યું તે હવે જીભ હલાવે ને? કેમ ન હતા ? આ લેખણ પણ કેમ ન ચલાવે?” એમ ગાડી આગળ ચાલે તે ક્યાં જઈને ભટકાય? ૬ સાચાને કાંઈ મૂક્વાપણું નથી : ૨ ચેરને સાથી શાહુકાર થયે કે મૂએ. પહેલાં તે સામાન્ય વાત હોય પણ છે છે જેમ જેમ પરિચય વધે તેમ ચેર કહે કે-સલાહ કેમ ન આપે? માલ કેમ ન રાખે છે છે સહાય કેમ ન કરે? માર્ગ બતાવવા કેમ ન આવે? શાહુકાર ચેર પાસે બેઠે તે જ
ચાર ચાર નહિ મટે પણ શાહુકાર ચોર થવાને. ચેર પાસે ચેરી બેટી કબુલ કરાવાય છે છે તે હજી એના ભલા માટે સેબત કરાય, પણ પહેલા એની પાસે ચેરી બેટી કબુલ છે થી કરાવવી જોઈએ. ચોરીને સારી કહેનારને પાસે બેસાડે તે દી” ફર્યો. પાપને સારું જ કહેનાર પાપીને સારે કહીને પાસે બેસાડવો એ તે સમુદ્રની એક છોળથી આખી છે ગંગાને ખારી કરવાની ક્રિયા છે. અગ્યતા કબૂલનાર અગ્યને પણ સહકાર આપીએ છે પણ એ કબુલ્યા વિના પાસે બેસાડવાની બેવકુફી ન થાય.
સભા, “આટલી મક્કમતા ? '
લાખ ફેરી; ખોટું છોડાય પણ કાંઈ સાચું છોડાય ? તમે કપડાં ઉતારવાની ખાત્રી છે આપે પછી જ એ આપીએ. સાચાને મૂકવાપણું નથી.