Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૭૪ :
.. , , , , , : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઇ કમીની કાંતિલ સજામાંથી કેઈને ય ટકારો મળતા નથી મરીચિ કેઈ સામાન્ય માણસ છે. { નથી. ભરત ચક્રવર્તીના પુત્ર છે, ભગવાન શ્રી આદીશ્વરઢાઢાના પૌત્ર છે, શ્રી મરૂદેવા છે છેમાતાના પ્રપૌત્ર છે શ્રી બાહુબલીના ભત્રીજા છે ૧૧ – ૧૧ અંગેના જ્ઞાતા છે છતાં
કર્મસત્તાને આમાંથી કેઈ વાત સાથે લાગવગશાહી કે રૂશ્વતશાહી નથી. માત્ર થોડા જ શબ્દોએ કર્મ સત્તાને ખળભળાવી મૂકી અને મરીચિના લલાટમાં એક કેડા કેડી સાગરો છે જ પમ સંસારને લેખ લખી નાખ્યો. છે નયસારના પ્રથમ ભવ પછી સૌધર્મ દેવલોકમાં ૧ પોપમનું આયુષ્ય પૂર્ણ કરી કરીને નયસારનો જીવ ત્રીજા ભવે શ્રી ભરત ચક્રવતી મહારાજાના પુત્ર તરીકે અવતર્યા
એકવાર શ્રી ઋષભદેવ સ્વામીના સૌ પહેલા સમવરણમાં તે મરીયે પિતા-ભાઈ છે છે વિગેરે સાથે ધર્મદેશના સાંભળવા જાય છે અને ત્યાં જ દેવે વડે કરાતો ભગવાનને ૨ મહિમા જોઇને તેમજ ધર્મ સાંભળીને સમતિ પામેલા તેણે વ્રતને = દસા સ્વીકારી. ૬
સારી રીતે જાણ્યો છે યતિધર્મ જેણે, પિતાના શરીરમાં પણ વિકસ્પૃહ, ત્રણ દિ છે. ગુણિ અને પાંચ સમિતિને ધરનાર, કષાય વિનાના, મહાવ્રત ધારી, પથવિરો પાસે છે * અગિયારે ય અંગોને ભણતા એવા મરીચિ લાંબા કાળ સુધી શ્રી ઋષભામિની સાથે જ ૨ વિચર્યા. ૨ : એક ઠિવસની વાત છે. છે . ગ્રીષ્મ ઋતુનો સૂરજ ત્યારે ખેરના અંગારાની ભયંકર આગના કિરણને ફેંકી જ રહ્યો હતો. દરેક રસ્તે માટી તે પગના નખને શેકી નાંખે એટલી સ ત તપી ચૂકી જ હતી સપ, ગરબી, દેડકા જેવા જીવે તે જરાક ચાલે તે પિતાના પ્રાણ છોડી દે તેટલી જ છે આગ ઝરતી કાળઝાળ તે ગરમી હતી. છે . મરીચિના શરીર ઉપર મેલના થર જામ્યા છે. આવી ભયંકર ૨મીના કારણે આ છે તેના આખા શરીરે પરસેવે થઈ ગયેલ છેઆ પરસેવાથી ભીના થયેલા આખા શરી- જે ૨ના મેલથી તેના બને વેત વસ્ત્રો લેપાઈ ગયા છે. અને તરસ પણ એટલી જ સખત આ
લગી છે. અધૂરામાં પૂરૂ તેના ચારિત્રાવરણીય કર્મને ઉ૪ય ત્યારે જ થાય છે અને ૨ જ વિચારે છે કે –
, “મેરૂ સમાન ભાર જેવા, દુખેથી વહન થઈ શકે તેવા શ્રમણપણાના આ = ગુણાને (= આ પંચ મહાવ્રત રૂપ દીક્ષાને) સંસારની ઈચ્છાવાળે, નિઃ ‘ણી એ હું આ છે હવે પછી વહન કરવા માટે સમર્થ નથી” છે . “તે શું હું ભગવાન પાસે સ્વીકારેલા વ્રતને તજી ઠઉ ? જે વ્રત. તજી ઠઉ તે જ